Festival Posters

જાણો પિતૃપક્ષમાં કાગડાને શા માટે આપ્યું છે મહત્વ

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:24 IST)
પિતૃપક્ષ ચાલી રહ્યા છે. 15 દિવસો સુધી ચાલતા પિતૃપક્ષમાં પિતરોના શ્રાદ્ધ અને તર્પણ થશે. સનાતન, હિન્દુ ધર્મ  અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજોના પ્રત્યે શ્રદ્ધા નિવેદન માટે પિતૃપક્ષ પખવાડાના ખાસ મહાત્મય છે વૈદિક મહામંત્રો વચ્ચે તળાવ અને નદિઓમાં એમને તર્પણ આપ્યા પછી પિતરોથી આશીર્વાદ લેવા બ્રાહ્મણો સિવાય ગાય અને કાગડાને ભોજન આપવાનો ખાસ મહાત્મય પિતૃપક્ષમાં છે. 
 
પિતરોને પ્રાપ્ત હોય છે કાક બલિ 
ધર્મ શાસ્ત્ર પરિજાતમાં વર્ણન છે કે પિતૃપક્ષમાં ગૌ ગ્રાસના સાથે કાક બલિ પ્રદાન કરવાની માન્યતા છે. એના વગર તર્પણ અધૂરો  છે. મૃત્યુ લોકના પ્રાણી દ્બારા કાક બલિના રીતે કાગડાને આપેલું ભોજન પિતરોને પ્રાપ્ત હોય છે. માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે સુધી યમરાજ રહેશે ત્યારે સુધી કાગડાના વિનાશ નહી થઈ શકે છે. જો કોઈ કારણે કાગડાના સર્વનાશ થઈ જાય છે કાક બલિની જગ્યા ગૌ ગ્રાસ આપીને પિતરોની પ્રસન્નતા કરી શકાય છે. ગૌ માતાને ધર્મનો પ્રતીક ગણાય છે. ધર્મ પ્રતીકના દિવ્ય થતા પિતરોની પ્રસન્નતા માટે સાર્થક ગણાય છે. 
 
યમસ્વરૂપ છે કાગડા 
કાગડા યમસ્વરૂપ છે . એ યમરાજના પુત્ર અને શનિદેવનો વાહક છે. એના આદેશથી દેહ ત્યાગયા પછી લોકો સ્વર્ગ અને નરકમાં જાય છે. વાલ્મિકી રામાયણના કામ ભૂસંડીમાં આ વર્ણન મળે છે. ઉલ્લેખ છે કે કાગડા એક બ્રાહ્મણ છે. એ ગુરૂના અપમનના કારણે શ્રાપિત થઈ ગયું હતું. ત્યારે મુનિના શાપથી એ ચાંડાલ પંખી કાગડા થઈ ગયા. આ સિવાય એ ભગવાન શ્રીરામના સ્મરણ કરતા રહ્યું . શ્રીરામચરિત માણસમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. યમરાજથી કાક ભૂસંડીને દૂર પ્રસ્થાન દિવ્ય ટેલીપેથીનો ગુણ હાસેલ છે. એ કોઈ પણ શુભ-અશુભની પૂર્વ સૂચના સૌથી પહેલાથી આપી દે છે કે કોઈ અતિથિના આગમનના પૂર્વ સૂચના સૌથી પહેલા કાગડાના શબ્દવાણથી મળે છે. શ્રાદ્ધ પારિજાતમાં વર્ણન છે કે યમરાજ એમના પુત્ર કાગડાના દ્વારા મૃત્યુલોકના શુભ અને અશુભ સંદેશને પ્રાપ્ત કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments