Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shradh 2019-પ્રતિપદા શ્રાદ્ધ કરવાની આ છે બવિધિ જે બનાવશે તમને ફેમસ

shradh dates in gujarti
Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (11:51 IST)
પ્રતિપદા શ્રાદ્ધની વિધિ-  ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ અર્પિત કરવું. લાલ ચંદન અર્પિત કરવું. તેલની પૂડી અને બેસનનો હલવાનો ભોગ લગાડો. ત્યારબાદ વિષ્ણુઅના મત્સ્ય અવતારનો સ્મરણ કરતા તુલસી પત્ર ચઢાવો. પિતૃ નિમિત્ત આ મંત્રનો જાપ કરવું. તેના શ્રાદ્ધમાં ચઢેલા ભોગમાંથી પહેલો ગાય, કાળા કૂતરા અને કાગડા માટે ગ્રાસ જુદો કાઢી તેને ખવડાવો. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. 
 
સ્પેશલ ટોટકે 
પારિવારિક સમૃદ્ધિ માટે- પિતૃઓ પર મધ ચઢાવીને કોઈ સુહાગન બ્રાહ્મણીને દાન કરવું 
આનંદની પ્રાપ્તિ માટે- પિતૃઓ પર લાલ ફૂલ ચઢાવીને જળ પ્રવાહિત કરવું 
ફેમસ થવા માટે- પિતૃઓ પર ઘઉંના દાણા ચઢાવીને કપૂરથી પ્રગટાવો 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments