Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:45 IST)
શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ સુધી રોજ પાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે. આથી આપણે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ. 
ધૂપ-દીપના લાભ 
 
* ઘરમાં ધૂપ આપવા અને દીપક લગાડવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. 
* બધા રોગ અને શોક મટી જાય છે. 
* ઘરમાં ગૃહ કલેશ અને આકસ્મિક ઘટના દુર્ઘટના નહી થાય. 
* ગ્રહ-નક્ષત્રોથી થતી નાની-મોટી અસર પણ ધૂપ આપવાથી દૂર થઈ જાય છે. 
* ઘરની અંદર વ્યાપ્ત બધી રીતની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘરના વાસ્તુદોષ મટી જાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

વધુ જુઓ..

નવીનતમ

વરસાદી મીમ્સ

જોક્સ ચંપલને મિક્સ

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments