Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ ધૂપ આપવાના આ છે 5 ફાયદા

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:45 IST)
શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ સુધી રોજ પાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે. આથી આપણે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ. 
ધૂપ-દીપના લાભ 
 
* ઘરમાં ધૂપ આપવા અને દીપક લગાડવાથી મન, શરીર અને ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. 
* બધા રોગ અને શોક મટી જાય છે. 
* ઘરમાં ગૃહ કલેશ અને આકસ્મિક ઘટના દુર્ઘટના નહી થાય. 
* ગ્રહ-નક્ષત્રોથી થતી નાની-મોટી અસર પણ ધૂપ આપવાથી દૂર થઈ જાય છે. 
* ઘરની અંદર વ્યાપ્ત બધી રીતની નકારાત્મક ઉર્જા બહાર નીકળીને ઘરના વાસ્તુદોષ મટી જાય છે. 
 

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- મજેદાર જોકસ જ જોક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

આગળનો લેખ
Show comments