Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિથિનુસાર ક્યારે કરશો પિતૃ શ્રાદ્ધ, જાણો 5 કામની વાતો

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (14:35 IST)
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે. 
* સૌભાગ્યવયી મહિલાનો શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે. 
 
* જો કોઈ માણસ સંન્યાસી છે તો એમનો શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે. 
 

* જો અમે અમારા કોઈ પૂર્વજની નિધનની તિથિ ખબર નહી હોય તો એમનો શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરાય છે. આથી એને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. 
* અશ્વિન શુક્લની પ્રતિપદાને પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનો શ્રાદ્ધ કરાય છે. 
   
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments