Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે

Webdunia
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)
શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે.  જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે. 
 
-  ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે. 
 
-  કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો 
 
-  કોઈ મંદિરમાં અનાજનુ દાન કરો. ઝાડુનું દાન કરો. બ્રાહ્મણને ભોજન કરાવો 
 
- અમાસ તિથિ પર શનિદેવ માટે તેલનુ દાન કરો.  સાથે જ કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળા કપડા વગેરેનું પણ દાન કરી શકો છો. 
 
-  એક લીંબુ લો અને તેના ચાર ટુકડા કરો. ત્યારબાદ કોઈ ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં એક એક ટુકડો ફેંકી દો. તેનાથી ખરાબ નજરની અસર ખતમ થઈ શકે છે. 
 
-  શિવલિંગ પર કાળા તલ ચઢાવો, દૂધ ચઢાવો અને જળ ચઢાવો 
 
-  અમાસના દિવસે ગુસ્સો ન કરો.  ઘરમાં ઝગડો ન કરશો. કોઈપણ પ્રકારનુ અનૈતિક કામ ન કરશો. 
 
- અમાવસ્યાનો દિવસ પિતર દેવતાઓ માટે વધુ મહત્વનો છે.  આ દિવસે પિતરોના નિમિત્તે દૂધનુ દાન કોઈ ગરીબ વ્યક્તિને આપો. 
 
-  પીપળ પર જળ ચઢાવો.  ત્યારબાદ પરિક્રમા કરો.  આ ઉપાયથી શનિ, રાહુ અને કેતુના દોષ દૂર થઈ જાય છે. 
 
- હનુમાનજીને લાડુનો ભોગ ચઢાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments