Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃપક્ષ- શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્વ, શું ફળ મળે છે.

Webdunia
રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (18:06 IST)
શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષમાં ઘણી વસ્તુઓના દાનની માન્યતા છે અને બધી વસ્તુઓના દાનથી જુદા-જુદા ફળ મળે છે. અમે તમને જણાવી રહ્યા છે. શ્રાદ્ધમાં કઈ વસ્તુના દાનનું શું મહત્વ, શું ફળ મળે છે. 
 
તલનું દાન 
કાલા તલ વિષ્ણુજીની બહુ પ્રિય છે અને તેથી આ પૂર્વજોને પણ ખૂબ પ્રિય છે. શ્રાદ્ધમાં કાલા તલનો દાન કરવાથી માણસ મુશ્કેલી અને સંકટથી બચ્યું રહે છે. 
 
ઘી નો દાન 
શ્રાદ્ધમાં ગાયનો શુદ્ધ ઘી દાન કરવું પરિવાર માટે શુભ અને મંગળકારી ગણાય છે. 
 
અનાજનું દાન 
અન્નદાનમાં ઘઉં, ચોખા વગેરેનું દાન કરવું જોઈએ. પણ તેના અભાવમાં કોઈ પણ બીજા અનાજનું દાન કરી શકાય છે. આવું કરવાથી માણસની દરેક ઈચ્છા પૂરી હોય છે અને મનવાંછિત ફળ મળે છે. 
 
વસ્ત્રોનું દાન 
પિતરોને પણ શરદી અને ગર્મીનો અનુભવ હોય છે. જે પરિજન તેમના પિતરોને વસ્ત્ર દાન કરે છે તેના પર હમેશા પિતરોની અસીમ કૃપા રહે છે. ધોતી અને ટાવેલનું દાન બહુ મહત્વનું છે અને મનોવાંછિત ફળ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments