Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધનો સારુ ફળ ઈચ્છો છો તો આ 2 વાતો યાદ રાખો

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (16:11 IST)
શ્રાદ્ધકાળમાં શ્રીમદભાગવત પિતૃસૂક્ત એંદસૂક્ત મધુમતિ સૂક્ત વગેરેના પાઠ કરવાના વિધાન છે એનાથી મન બુદ્ધિ અને કર્મની શુદ્ધિ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે . શ્રાદ્ધના અવસર પર દિવંગત પૂર્વજોની મૃત્યૂ તિથિના દિવસે નિમંત્રણ આપી બ્રાહમણને  ભોજન , વસ્ત્ર અને દક્ષિણા સાથે દાન આપીને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. 
 
આ દિવસે પાંચા પાન પર જુદી-જુદી ભોજન સામગ્રી મુકીને પંચબલિ કરો. આ છે - ગૌ બલિ , શ્વાન બલિ,  કાક બલિ,  દેવાદિ બલિ અને કીડીઓ માટે . 
 
શ્રાદ્ધ માં એક હાથથી પિંડ અને આહુતિ આપો પરંતુ તર્પણમાં બન્ને હાથથી જળ આપવું જોઈએ. આથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને એમની કૃપાથી મનુષ્યના દુ:ખ કષ્ટ દૂર થઈ જાય છે. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments