Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big News : સામંથા અક્કિનેની અને નાગા ચૈતન્યએ છુટાછેડા લેવાનો લીધો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ

Webdunia
શનિવાર, 2 ઑક્ટોબર 2021 (19:06 IST)
સાઉથ ઈંડસ્ટ્રીના બેસ્ટ કપલ્સમાંથી એક નાગા ચૈતન્ય (Naga Chaitanya)અને સામંથા અક્કિનેની  (Samantha Akkineni)એ જુદા થવાનો નિર્ણય લઈ લીધો છે.  બંને વચ્ચે વિવાદના સમાચાર લાંબા સમયથી આવી રહ્યા હતા. હવે બંને છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને પોતાના જુદા થવાની માહિતી આપી છે. 
 
સામંથાએ શેયર કરતા પોસ્ટમાં લખ્યુ છે કે તેમને પતિ-પત્નીના રૂપમાં પોતાના રસ્તા જુદા કરવાનો નિર્ણય લીધો. પણ તેઓ હંમેશા દોસ્ત રહેશે. 
 
સામંથાએ શેયર કરી પોસ્ટ 

 
સામંથાએ પોસ્ટ શેયર કરીને પોતાના ફેંસને જુદા થવાની માહિતી આપી છે.  તેણે લખ્યું- અમારા બધા શુભેચ્છકોને. ઘણુ વિચાર્યા પછી મેં અને ચેયે પતિ અને પત્ની તરીકે અમારા રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા દસ વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.
 
સામંથાએ આગળ લખ્યું-અમે અમારા ચાહકો, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સપોર અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે. તમારા સહકાર બદલ આભાર.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એક ચમચી જીરુંછે કોલેસ્ટ્રોલનો કાળ , જો આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં જમા હાઈ કોલેસ્ટ્રોલ થશે ખતમ

લચ્છા પરાઠા

દિવાળી સ્પેશિયલ રેસીપી- ફરસી પુરી બનાવવાની રીત

દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati

National Nut Day 2024: શા માટે ઉજવાય છે નેશનલ નટ ડે જાણો નટસના ફાયદા

આગળનો લેખ
Show comments