Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Murder- DU વિદ્યાર્થીની છાતીમાં છરીના ઘા - બે આરોપીની ધરપકડ, ગર્લફ્રેન્ડના અફેરમાં હત્યા

Webdunia
સોમવાર, 19 જૂન 2023 (14:46 IST)
Delhi University Murder:દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેંપસની બહાર રવિવારે એક વિદ્યાર્થીની છરીથી હત્યા મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નિખિલ ચૌહાન નામના આ વિદ્યાર્થીની તે સમયે હત્યા કરી નાખી જ્યારે તે આર્યભટ્ટા કોલેજમાં સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ (SOL)ની ક્લાસા કરીને બહાર આવી રહ્યો હતો. આરોપીઓની ઓળખ રાહલ અને હારૂનના રૂપમાં કરી છે. રાહલ બિંદાપુરના રહેવાસી છે. જેની ઉમ્ર 19 વર્ષા છે. બીજુ આરોપી હારૂના ચાણ્ક્ય પ્લેસનો રહેવાસી છે અને તેમની ઉમ્ર પણ 19 વર્ષા જ છે. 
 
આ મામલો દિલ્હી યુનિવર્સિટીના સાઉથા કેંપસનો છે. જણાવી રહ્યુ છે કે આશરે સાતા દિવસ પહેલા આર્યાભટ્ટા કોલેજમાં એસઓએલના એક વિદ્યાર્થી નિખિલની પ્રેમિકાની સાથે બદસલોકી કરી હતી. આ આખી ઘટનાનો બદલો આરોપીએ તેમના બીજા સાથીઓની સાથે મળીને લીધો. રવિવારે બપોરે આશરે 12.30 વગ્યે આરોપી તેમની ત્રણ સાથીઓની સાથે કોલેજના ગેટની બહારા નિખિલના નિકળવાની રાહા જોઈ રહ્યા હતા. જેમા જ નિખિલા કોલેજ ગેટથી બહાર નિકળ્યો તો આરોપીએ પહેલા તેમની સાથે ઝગડો શરૂ કર્યો અને તેમના છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.
 
જેમા જ છાતીમાં છરીના ઘા ઝીંકયા તો નિખિલની સ્થિતિ બગડી ગઈ. ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે પછી ડાક્ટરોએ નિખિલને મૃત જાહેરા કરી દીધો. આ આખી ઘટના પછી પોલીસએ મામલાની સૂચના આપી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments