Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti 2023 - શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા જરૂર કરો આ સરળ ઉપાય

Webdunia
શુક્રવાર, 12 મે 2023 (08:17 IST)
1. શનિ જયંતિના દિવસે તમે શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો. 
 
2. શનિ જયંતિના દિવસે તમે શનિદેની પ્રિય કાળી વસ્તુઓ જેમ કે કાળી ઉડદ, કાળા કપડા વગેરે દાન કરી શકો છો. તેની સાથે તૢએ લોખંડમી ખીલને કાળા કપડામાં બાંધીને નદીમાં વહાવી શકો છો. 
 
3. શનિ જયંતિ પર તમે કોઈ મંદિરમાં બેસીને શનિ સ્ત્રોત પાઠ કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. 
 
4. શનિ જયંતિના દિવસે તમે કાળી ગાયને લાડુ ખવડાવો અને તેમની પૂજા કરો. 
 
5. શનિ જયંતિના દેવસે પીપળના ઝાડ પર જળ ચઢાવીને તલના તેલનો દીપક પ્રગટાવો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments