Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો

Webdunia
મંગળવાર, 19 મે 2020 (08:54 IST)
ભગવાન શનિદેવની વ્યવસ્થા ઈશ્વરીય વિધાનની છે. શનિદેવ ગુપ્તચર રાહુ અને કેતૂ દ્વારા માનવના દરેક કર્મના હિસાબ રાખે છે. તે માણસને તેમના શ્રેષ્ઠ કર્મના આધારે ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે છે. 
 
તેની શક્તિના બળે માણસ એક રીતે દરેક કાર્ય કરવામાં પોતાને સક્ષમ થઈ શકે છે. ત્યારે તે પોતને સર્વસ્વ સમજીને ખોટા કાર્યને પોતાના ચિંતનના આધારે સાચું સમજે છે. જો તમે પણ શનિથી મળતા અશુભ પરિણામથી ગ્રસિત છો તો આ ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આવો જાણીએ 
 
શનિદેવના 5 સરળ ઉપાય 
* અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો. 
* તમારા સાથી કર્મચારીના પ્રત્યે સદ્વ્યવહાર કરવું. 
* શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ અને હનુમાનજીનો પૂજન કરવું. 
* શનિવારે શનિ મંદિરમાં સરસવનો તેલ ચઢાવો. 
* એક વાટકીમાં સરસવનો તેલ ભરીને તેમાં તમારો ચેહરો જુઓ અને તેલને એક કાંચની બૉટલમાં નાખી કોઈ નિર્જન સ્થાન પર બે હાથનો ખાડો ખોદીને દબાવી નાખો. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments