Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો માતા દુર્ગા શેરની સવારી શા માટે કરે છે ?

parvati
Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:25 IST)
હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓના ઉલ્લેખ છે . હમેશા દરેક દેવના એક વાહન હોય છે . આ રીત માતા દુર્ગા પણ શેરની સવારી કરે છે. આમ તો ભગવતીના  અનેક રૂપ છે અને એના વાહન પણ જુદા-જુદા છે પરંતિ સિંહને એમનો મુખ્ય વાહન ગણાય છે. એવું શા માટે છે ? 
આ સંબંધે શાસ્ત્રોમાં ઘણી કથાઓ આવે છે. એમાં સૌથી વધરે પ્રચલિત કથા મુજબ , એક વાર માત આ દુર્ગા કૈલાશ પર્વતના ત્યાગ કરી વનમાં તપ્સ્યા 
 
કરવા ચાલી ગઈ . એ ઘોર તપ કરી રહી હતી . ત્યારે ત્યાં એક શેર આવ્યા કે બહુ ભૂખ્યો હતો . 
 
એને પાર્વતીને જોયા તો એની લાગ્યું એને ખાઈને હું પેટની ભૂખ મિટાવી લઈશ. આ આશાના સાથે એ ત્યાં જ બેઠી ગયા. ત્યાં દેવી પાર્વતી તપ્સ્યામાં લીન હતી. એમની તપસ્યાથી શિવજી પ્કટ થઈને એને લેવા આવી ગયા. જ્યારે પાર્વતીએ જોયું કે એક શેર પન એમની ઘણીવારથી પ્રતીક્ષા કરી રહ્યા હતા , તો એ એના પર પ્રસન્ન થઈ. 
 
એણે શેરની પ્રતીક્ષાને તપ્સ્યા સમાન માન્યા. એમને એને વરદાન રૂપમાં વાહને રીતે પોતાની સાથે રહેવાના આશીર્વાદ આપ્યા. આરીતે શેરમાં ભગવતીના વાહન બની ગયા. શેરને શક્તિ , ભવ્યતા , વિજયના પ્રતીક ગણાય છે . માતા દુર્ગાની કૃપાથી ભક્તને આ વરદાન પોતે જ પ્રાપ્ત થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments