Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો માતા દુર્ગા શેરની સવારી શા માટે કરે છે ?

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:25 IST)
હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓના ઉલ્લેખ છે . હમેશા દરેક દેવના એક વાહન હોય છે . આ રીત માતા દુર્ગા પણ શેરની સવારી કરે છે. આમ તો ભગવતીના  અનેક રૂપ છે અને એના વાહન પણ જુદા-જુદા છે પરંતિ સિંહને એમનો મુખ્ય વાહન ગણાય છે. એવું શા માટે છે ? 
આ સંબંધે શાસ્ત્રોમાં ઘણી કથાઓ આવે છે. એમાં સૌથી વધરે પ્રચલિત કથા મુજબ , એક વાર માત આ દુર્ગા કૈલાશ પર્વતના ત્યાગ કરી વનમાં તપ્સ્યા 
 
કરવા ચાલી ગઈ . એ ઘોર તપ કરી રહી હતી . ત્યારે ત્યાં એક શેર આવ્યા કે બહુ ભૂખ્યો હતો . 
 
એને પાર્વતીને જોયા તો એની લાગ્યું એને ખાઈને હું પેટની ભૂખ મિટાવી લઈશ. આ આશાના સાથે એ ત્યાં જ બેઠી ગયા. ત્યાં દેવી પાર્વતી તપ્સ્યામાં લીન હતી. એમની તપસ્યાથી શિવજી પ્કટ થઈને એને લેવા આવી ગયા. જ્યારે પાર્વતીએ જોયું કે એક શેર પન એમની ઘણીવારથી પ્રતીક્ષા કરી રહ્યા હતા , તો એ એના પર પ્રસન્ન થઈ. 
 
એણે શેરની પ્રતીક્ષાને તપ્સ્યા સમાન માન્યા. એમને એને વરદાન રૂપમાં વાહને રીતે પોતાની સાથે રહેવાના આશીર્વાદ આપ્યા. આરીતે શેરમાં ભગવતીના વાહન બની ગયા. શેરને શક્તિ , ભવ્યતા , વિજયના પ્રતીક ગણાય છે . માતા દુર્ગાની કૃપાથી ભક્તને આ વરદાન પોતે જ પ્રાપ્ત થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments