Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (20:48 IST)
કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર થઈ શકતુ નથી. ગણેશજી બુદ્ધિ આપે છે. એ વિઘ્ન વિનાશક અને વિઘ્નેશ્વર છે. જો માણસ પાસે ખૂબ ધન -સંપદા છે અને બુદ્ધિનો અભાવ છે તો એ એનો  સદ્દપયોગ નહી કરી શકે. 
 
આથી માણસનું  બુદ્ધિમાન અને વિવેકી હોવું પણ જરૂરી છે. ત્યારે જ તેને ધનનું મહત્વને સમજાય છે. ગણેશ લક્ષ્મીની એક સાથે પૂજાનું  મહ્ત્વ ને ઘણી વાર્તાઓના માધ્ય્મથી જણાવ્યુ  છે. આવો જાણીએ આવી જ વાર્તાઓ 

 
પાર્વતીજીના બે પુત્ર હતા .આથી લક્ષ્મીજીએ એમના એક પુત્રને દત્તક  લેવાનું કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મીજી એક સ્થાન પર લાંબા સમય સુધી રહેતા નથી. આથી એ 
 
બાળકની સાર-સંભાળ નહી કરી શકે. પણ એમના દુ:ખને સમજતા તેમને પોતાનો પુત્ર ગણેશને એમને સોંપી દીધો . 
 
આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને  એમના પહેલા ગણેશજીની પૂજા 
 
કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર  પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Holi 2025: હોળી પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન, જો તમે આ વસ્તુઓ ઘરમાં મુકશો તો ચમકી જશે તમારું ભાગ્ય

Holi 2025: હોળીકા દહન ક્યારે ? જાણો શુભ મુહુર્ત

Holi 2025 Diya Rules: હોળીના દિવસે ક્યાં, કેટલા અને કયા દીવા પ્રગટાવવા જોઈએ?

Holika Dahan Astro Tips- શું આપણે હોલિકા દહનની રાખ ઘરે લઈ જઈ શકીએ? નિયમો જાણો

આગળનો લેખ
Show comments