Dharma Sangrah

લંકાને સળગાવીને શા માટે પછતાવ્યા હનુમાનજી?

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (15:15 IST)
મહર્ષિ વાલ્મીકિ દ્બારા લિખિત રામાયણમાં ઉલ્લેખ મળે છે  'હનુમાનજીને જ્યારે રાવણની લંકા સળગાવી તો તેને બહુ પશ્ચાતાપ થયું. કારણકે હનુમાનજી એકાદશના રૂદ્ર અવતાર છે. ALSO READ: Where is Lord Hanuman Now - રામાયણ પછી હનુમાનજી ક્યા ગયા
 
રાવણએ તેમના દસ માથા કાપીને મહામૃત્યુંજયની આરાધના કરી હતી. પણ અગિયારમો રૂદ્ર હમેશા જ અસંતુષ્ટ રહ્યું અને અહીં રૂદ્ર ત્રેતા યુગમાં હનુમાનના રૂપમાં અવતરિત થયું. હનુમાનજીનો આ અવતાર જ આમ તો રાવણના વિનાશ માટે ભગવાન શ્રીરામના સહાયકના રૂપમાં થયું હતું. 
ALSO READ: જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ
જ્યારે હનુમાનજીએ રાવણની લંકાને બાળી, ત્યારે તેનું મન મૂંઝવણમાં હતું. તેઓ ક્યારેય તેમના પોતાના પર પસ્તાવો કરતા હતા વાલ્મિકી એ રામાયણમાં શ્લોક છે, 'યદિ દગ્ધાત્વિયં સર્વાનૂનમાર્યાપિ જાનકી l દગ્ધા તેન મયા ભતિર્હતમકાર્યજાનતા'
 
એટલે કે તમામ લંકા બળી ગઈ છે  તો ચોક્કસપણે જાનકી પણ તેમાં બળી ગઈ હશે. આમ કરવાથી મેં ચોક્કસપણે મારા સ્વામી ઘણું બધુ નુકશાન કર્યું છે. ભગવાન રામે મને લંકા એટલે મોકલ્યા હતા કે હું સીતાની ખબર કાઢી તેને પરત લાવી શકું, પરંતુ અહીં બીજું કંઈક કર્યું. જ્યારે સીતા નથી તો રામ કેવી રીતે જીવી શકશે? પછી સુગ્રીવ-રામની મિત્રતાનો અર્થ શું થશે?
 
હનુમાનજી આ ભૂલી ગયા કે જેણે થોડીવાર પહેલા તેને અજર અમર થવાનો  આશીર્વાદ આપ્યું હતું. એ જનકનંદનીને કેવી રીતે આગ ગુમાવી શકે છે?
'અજર- અમર ગુણ નિધિ સુત હોહું, કરહિં સદા રધુનાયક છોહું' આ કારણે જ્વાળામુખી દ્વારા ઘેરાયેલા હોવા છતાં હનુમાનના આરોગ્ય પર આગનો કોઈ અસર ન હતી. 
 
હનુમાનજી આગમાં જોઈ, સીતાજીએ ભગવાન શિવ આ વરદાન આપ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments