Webdunia - Bharat's app for daily news and videos

Install App

અખંડ સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે વટ સાવિત્રી વ્રત

Vat savitri Vrat
Webdunia
બુધવાર, 20 જૂન 2018 (17:23 IST)
ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વટના ઝાડની પરિક્રમા કરતા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુહાગિનને સદા સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે. આ દિવસે ગામ અને શહરોમાં દરેક જગ્યા વટના ઝાડ છે ત્યાં સુહાગન સ્ત્રીઓ સમૂહ પરંપરાગત વિશ્વાસથી પૂજા કરતી જોવાશે. 
પોતાના સુહાગની લાંબી ઉમરંની કામના માટે વટ સાવિત્રી અમાવસ્યા પર સુહાગન વટ સાવિત્રીની પૂજા કરે છે. શહર -ગામમાં ઘણા સ્થાનો પર વટના ઝાડ નીચે નજર આવે છે. સુહાગની કુશળતાની કામના સાથે સુહાગન પરંપરાગત રીતે વટના ઝાડની પૂજા કરી વ્રત રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments