Webdunia - Bharat's app for daily news and videos

Install App

Symbols of good luck - સવારે ઉઠતા આ હોય તો, મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (05:33 IST)
1. સવારે ઉઠતા જ શંખ, મંદિરની ઘંટડીની આવાજ સંભળાત તો આ બહુ જ શુભ હોય છે. 
2. જો ઉઠતા જ તમારી પહેલી નજર દહીં કે દૂધથી ભરેલા વાસન પર પડે તો આ પણ શુભ સંકેત સમજી શકાય છે. 

3. જો કોઈ માણસને સવારે સવારે શેરડી જોવાય તો આવતા સમયમાં તેને ધન સંબંધી કાર્યમાં સફળતા મળી શકે છે. 
4. જો કોઈ માણસના સપનામાં વાર વાર પાણી, હરિયાળી લક્ષ્મીજીના વાહન ઉલ્લૂ જોવાય તો સમજી લેવું જોઈએ કે આવતા ભવિષ્યામાં લક્ષ્મીની કૃપાથી સંબંધીત પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

5.જો કોઈ જરૂરી કામ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં લાલ સાડીમાં પૂરા સોળ-શ્રૃંગાર કરેલ કોઈ મહિલા જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપાનો ઈશારો જ છે આવું થતા તે દિવસ કાર્યમાં સફળતા મળવાની શકયતા ખૂબ વધારે રહે છે. 

6. નારિયેળ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવારે સવારે જોવાય તો બહુ જ સ હુભ હોય છે. 

7. અઠવાડિયાના સાત દિવસ જુદી-જુદી દેવી -દેવતાઓની પૂજા માટે નક્કી કરેલ છે. શાસ્ત્ર મુજબ શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરવાથી ખાસ કૃપા મળે છે. આ દિવસે કોઈ કન્યા તમને સિક્કો આપે તો આ શુભ સંકેત છે. આવું થતા સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં ધન લાભ થશે. 
8.  જો ઘરથી નિકળતા ગાય જોવાય તો આ પણ શુભ સંકેત છે. ગાય સફેદ હોય તો બહુ શુભ હોય છે.

9. જો જતા જતા કોઈ સફેદ સાંપ જોવાય તો આ પણ મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે. 
 
10 જો ઘરથી નિકળતા કોઈ સફાઈકર્મી જોવાય તો આ પણ બહુ શુભ સંકેત ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજરની ફિરની

Promise Day History & Significance: પ્રોમિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીંનો ઇતિહાસ અને મહત્વ જાણો

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

International Epilepsy Day 2025 - વાઈ કે આંચકી શા માટે આવે છે? જાણો આ ખતરનાક રોગના કારણો અને લક્ષણો

ભૂંગળા બટેટા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Shivling In House: ઘરમાં શિવલિંગ હોય તો જરૂર જાણી લો આ વાત નહી તો જીવન ભર ઉઠાવવુ પડશે નુકશાન

સૌથી પાવરફુલ શનિ ગ્રહ આ દિવસે થશે અસ્ત, આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનો વરસાદ

Prayagraj traffic system: પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે ટ્રાફિક વ્યવસ્થા બગડી, રેલવે સ્ટેશન બંધ, જુઓ એડવાઈઝરી

તમારા મનની દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે આ મંત્રોનો જાપ કરો

Chanakya Niti: પત્નીની આ ટેવ ઘરની સુખ શાંતિને છીનવી લે છે

આગળનો લેખ
Show comments