Biodata Maker

શ્રીરામે બાલિને અંત સમયે કહી હતી આ ખાસ વાત

Webdunia
સોમવાર, 1 મે 2017 (14:12 IST)
જ્યારે બાલિ શ્રીરામના બાણથી ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયા, ત્યારે બાલિએ શ્રીરામને કહ્યું કે તમે ધર્મની રક્ષા કરો છો તો મને આ રીતે બાણથી શા માટે માર્યો ? 
આ પ્રશ્નના જવાબમાં શ્રીરારામે કહ્યુ કે 
अनुज बधू भगिनी सुत नारी। सुनु सठ कन्या सम ए चारी॥
इन्हहि कुदृष्टि बिलोकइ जोई। ताहि बधें कछु पाप न होई॥
  
 
નાના ભાઈની પત્ની, બેન, પુત્રની પત્ની અને પુત્રી આ બધા સમાન હોય છે જે માણસ તેને બુરી નજરથી જુએ છે, તેને મારવાથી પાપ લાગતુ નથી. બાલિ તૂ તારા ભાઈ સુગ્રીવની પત્ની પર ખરાબ નજર રાખી અને સુગ્રીવને મારવા ઈચ્છ્યો. આ પાપના કારણે મે તને  બાણથી માર્યો. આ જવાબથી બાલિ સંતુષ્ટ થઈ ગયા અને શ્રીરામને તેમના કરેલ પાપની ક્ષમા યાચના કરી. ત્યારબાદ બાલિએ અંગદને શ્રીરામની સેવામાં સોંપી દીધો. 
 
ત્યારબાદ બાલિએ પ્રાણ ત્યાગ દીધા. બાલિની પત્ની તારા વિલાપ કરવા લાગી. ત્યારે શ્રીરામે તારાને જ્ઞાન આપ્યું કે આ શરીર પૃથ્વી જળ, આગ, આકાશ અને વાયુથી મળીને બન્યું છે. બાલિનું શરીર તમારા સામે છે પણ તેમની આત્મા તો અમર છે તો વિલાપ ન કરવો જોઈએ. આ રીતે સમજાવ્યા પછી તારા શાંત થઈ. ત્યારબાદ શ્રીરામે સુગ્રીવને રાજ્ય સોંપી દીધુ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

આગળનો લેખ
Show comments