Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણના શીઘ્ર ચમત્કારી ધન પ્રાપ્તિ મંત્ર

Webdunia
અહી અમે શ્રીકૃષ્ણના વિવિધ મંત્ર આપ્યા છે, આ મંત્રોના જાપથી ધન સંપત્તિ-સુખ-સૌભાગ્ય-સૌદર્યની પ્રાપ્તિ થાય છે. શભ્ર પ્રભાવ વધારવા તેમજ સુખ પ્રદાન કરવામં આ મંત્ર એકદમ પ્રભાવી માનવામાં આવે છે. પાઠકોની સુવિદ્યા માટે અમે મંત સંબંધિત માહિતી પણ અહી આપી રહ્યા છે.

શ્રીકૃષ્ણનો મુળમંત્ર : અટવાયેલુ ધન પ્રાપ્ત કરાવે છે

કૃ કૃષ્ણાય નમ:

આ શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. આ મૂળમંત્રન્મો જાપ પોતાનું સુખ ઈચ્છનારા દરેક મનુષ્યએ પરોઢિયે નિત્યક્રિયા અને સ્નાનઆદિથી પરવારીને એક સો આઠ વાર કરવુ જોઈએ. આવુ કરનારા મનુષ્ય બધી બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાય પણ અટવાયેલુ ધન તરત મળી રહે છે.

 

 

આગળના પેજ પર કરોડપતિ બનાવનારો અચૂક મંત્ર


સપ્તદક્ષાંતર શ્રીકૃષ્ણમહામંત્ર : આ મંત્ર કરોડપતિ બનાવે છે.

P.R
' ૐ શ્રી નમ; શ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા'

આ શ્રીકૃષ્ણનો સપ્તદક્ષાંતર મહામંત્ર છે. આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. જપના સમયે હવનના દશાંશા અભિષેકનુ દક્ષાંક્ષ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવાનુ વિધાન શાસ્ત્રોમાં વર્ણવેલુ છે. જે વ્યક્તિને આ મંત્ર સિદ્ધ થઈ જાય છે તેને કરોડપતિ બનતા કોઈ નથી રોકી શકતુ.

આગળના પેજ પર વાંચો ધન માટે દિવસભર જપવાનો સહેલો મંત્ર


સાત અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : ધન માટે આ મંત્ર આખો દિવસ જપો

P.R
ગોવલ્લભાય સ્વાહા

આ સાત(7) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્રનો જપ જે સાધક કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સાથે જ ધનની કામના કરનારા વ્યક્તિને આ મંત્રનો વારંવાર જાપ કરવો જોઈએ, સવા લાખ મંત્રોનો જાપ થતા જ આર્થિક સ્થિતિમાં આશ્ચર્યજનક રૂપથી સુધાર થવા લાગશે.

આગળના પેજ પર વાંચો ઈચ્છા પૂરી કરનારો કૃષ્ણ મંત્ર



P.R
દ્રાદશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર : પ્રેમ વિવાહ કરાવે છે આ મંત્ર

' ૐ નમો ભગવતે શ્રીગોવિન્દાય'

આ કૃષ્ણ દ્રાદશાક્ષર(12)મંત્રનો જે પણ સાધક જપ કરે છે, તેને બધુ જ મળી જાય છે. આ મંત્ર પ્રેમ લગ્ન કરાવવામાં ચમત્કારી સાબિત થાય છે.

આગળના પેજ પર વાંચો વાણીનુ વરદાન આપતો શ્રીકૃષ્ણ મંત્ર



22 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : વાણીનું વરદાન આપે છે.

' એં ક્લીં કૃષ્ણાય હ્વીં ગોવિંદાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વૂસો'

P.R
આ બાવીસ(22) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને વાણીશત્વ(વાણીનું વરદાન)પ્રાપ્ત થાય છે.

આગળના પેજ પર વાંચો ધનના રસ્તામાં આવનારા અવરોધ દૂર કરવાનો મંત્ર



P.R
23 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર : દરેક બાધા દૂર કરે છે.

' ૐ શ્રીં હ્વીં ક્લીં શ્રીકૃશ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રીં શ્રીં શ્રીં'

આ તેવી(23) અક્ષરોવાળો શ્રી કૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને ધનની પ્રાપ્તિની બધી મુશ્કેલીઓ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. પૈસો ખુદ ચાલીને આવવા માંડે છે.

આગળના પેજ પર વાંચો વાંછિત ફળ પ્રાપ્તિ માટે મંત્ર



28 અક્ષરોવાળા શ્રીકૃષ્ણ મંત્ર : વાંછ્તિ ફળ પ્રાપ્તિ માટે
P.R

ૐ નમો ભગવતે નન્દપુત્રાય આનન્દવપુષે ગોપીજનવલ્લભાય સ્વાહા

આ અઠ્ઠાવીસ(28) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને બધી અભિષ્ટ વાંછિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments