Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:18 IST)
શમશાનમાં મૃત્યુ દેહના દાહ સંસ્કાર પછી લોકોએ સ્નાન કરે છે એના પાછળ ઘણા લોકોના ઘણા અંધવિશવાસ છે 
 
કોઈ પણ મૃત શરીરને કાંધો આપવું કે શવયાત્રામાં જવું બધા ધર્મોમાં પુણ્ય ગણાય છે. ધર્મશાસ્ત્રો મુજબ અંતિમ સંસ્કારના સમયે ત્યાં રહેતા માણસના જીવનની સચ્ચાઈનો આભાસ થાય છે. હમેશા જોવાય છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું જરૂરી હોય છે. જ્યારે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ છે. 
 
શમશાનથી આવ્યા પછી સ્નાન કરવાના ધાર્મિક કારણ આ છે કે શમશાન ઘાટ પર એવા કાર્ય હોવાથી ત્યાં નકારાત્મક ઉર્જા હોય છે. જે નબળા મનોબળ વાળા માણસને નુકશાન પહોંચાડે છે. મહિલાઓની પુરૂષોની અપેક્ષા ભાવુક હોય છે. આથી તેન શમશાન જવાની ના હોય છે. 
 
અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. અંતિમ સંસ્કાર પછી શવ વાતાવરણમાં ઉપસ્થિત સૂક્ષ્મ અને સંક્રામક કીટાણુઓથી ગ્રસિત થઈ જાય છે. તે સિવાય મૃત માણસના શવ પણ સંક્રામક રીતે ગ્રસિત થઈ જાય છે. પણ નહાવાથી સંક્રામક કીટાણું સાફ થઈ જાય છે. આથી અંતિમ સંસ્કાર પછી સ્નાન કરાય છે. 
 
 
1. મૃત્યુ થયેલ માણસની આત્માને શાંતિ મળે છે. 
 
2. આવું માન્યતા છે કે મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે.
 
પણ એ પાછળા આ લોજિક કે વૈજ્ઞાનિક કારણ આ છે  
 
* પહેલા હેપેટાઈટિસ સ્માલ પૉક્સ જેવી રોગોના માટે કોઈ વેક્સીનેશન નહી હતું. 
 
* અંતિમ સંસ્કાર પછી નહાવાય છે કારણકે ડેડ બોડીના જર્મસ કે જંતુ અમારા શરીરમાં ન જાય અને કોઈ રોગ નહી થાય .  

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments