Dharma Sangrah

8 એવી વાતો, જે આજે પણ અચૂક છે ભવિષ્ય જાણવામાં

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (11:17 IST)
ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્યવાણીનો જ્ઞાનનો વિશાળ ભંડાર છે. ટેકનીકલ રૂપથી તેનું કોઈ લિખિત ઈતિહાસ નહી છે પણ પેઢી- દર પેઢી આ જ્ઞાન હસ્તારંરિત થઈ રહ્યું છે અને માનવું પડશે કે તેના માધ્યમથી કરેલ ભવિષ્યવાની અચૂક સિદ્ધ હોય છે. 
* સવારે ચારપાઈથી ઉઠીને થોડું પાણી પીવો અને તમારા બન્ને હાથને જુઓ તો એ માણસ ક્યારે રોગી નહી હોય. 
 
* ચૈત્રાઅં ગુડ, વૈશાખમાં તેલ, જયેષ્ઠમાં રાસ્તા ચાલવું, આષાઢમાં બિલ્વ, શ્રાવણમાં સાગ, ભાદરવામાં દહીં, આસોમાં 
 
દૂધ, કાર્તિકમાં છાશ , અગહનમાં જીરું, પૌષમાં ધાણા, માઘમાં શાકર, ફાગણમાં ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે. 
 
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે. 
 
* કીડી દાણા એકત્ર  કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે. 
 
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે. 
 
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે. 
 
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે. 
 
* 7 દાંતનો બળદ તેમના સ્વામીને ખાઈ જાય છે અને 9 દાંતનો બળદ સ્વામી અને તેમના પરિવારને ખાઈ જાય છે. તેનું તાત્પર્ય આ છે કે એ પરિવાર માટે હાનિકારક હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

પંચતંત્રની વાર્તા- 'દેડકા અને સાપ'

મખાના ચીલા બનાવવાની રીત

કિડની સાફ કરવા માટે નેચરલ ટીપ્સ, આ વસ્તુઓથી કરો કિડનીની સફાઈ, નીકળી જશે બધા ઝેરી પદાર્થ

Easy Paneer Ghotala Recipe - પનીર ઘોટાલા બનાવવાની રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Fagan Amavasya Upay: ચૈત્ર અમાવસ્યાના દિવસે કરી લો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક સમસ્યા, જીવન બની જશે ખુશહાલ

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 18 માર્ચ

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં શુ અંતર છે ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

રમજાનની એ 'નસીબ વાળી રાત' ... એક રાતની ઈબાદત અને 83 વર્ષનો સવાબ, જાણો શબ-એ-કદ્રનુ મહત્વ

આગળનો લેખ
Show comments