Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવપુરાણની કથા કહેતા અને સાંભળતા પહેલા રહેવું સાવધાન, પુણ્ય નાશ કરે છે આ ભૂલોં

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (10:34 IST)
ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ શંકર વિશે વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. શિવપુરાણને વાંચવા અને સાંભળવાથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ હોય છે. પણ તેના માટે કેટલાક નિયમોંનો પાલન કરવું 
પણ જરૂરી છે ત્યારે જ સંપૂર્ણ ફળ મળશે નહી તો પુણય નાશ કરી નાખે છે અજાણમાં કરેલ ભૂલ. 
*કથા સાંભળતા પહેલા વાળ, નખ વગેરે કાપવું. તન શુદ્ધ કરીને સાફ કપડા પહેરવું. 
 
* મનમાં ભગવાન શિવના પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા રાખવી. કોઈની પ્રત્યે દ્વ્રેષ ભાવ ન રાખવું. 
 
* બ્રહ્મચર્યને અનુસરતા ઉપવાસ કરો.
 
* જમીન પર સૂવું. 
 
* કોઈની બુરાઈ કરશો નહીં,  નિંદા કરવી નહીં નહી તો પુણ્ય સમાપ્ત થઈ જાય છે. 
 
* સાત્વિક ભોજન કરવું. તામસિક ખોરાકનો ત્યાગ કરવું. 
 
* કોઈ પણ પ્રકારનો નશો કરવું નહીં.
 
* જ્યારે કથા પૂર્ણ થતાં  શિવ પુરાણ અને શિવ પરિવારનો પૂજન કરવું. 
 
* કથા સાંભળતા પહેલા કે પછી દર્દી, વિધવા, અનાથ, ગાય વગેરેના દિલ દુખાવતા વાળા માણસ પાપનો ભાગ બને છે અને તેના સત્કર્મોનો નાસ થઈ જાય 
 
છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments