Dharma Sangrah

આ સ્થાનો પર બૂટ -ચપ્પલ ઉતારીને જવાથી મળે છે જાદુઈ લાભ .....

Webdunia
શુક્રવાર, 9 નવેમ્બર 2018 (17:46 IST)
પ્રાચીન સમયમાં એવા સ્થાન હતા જ્યાં પ્રવેશ કરવાથી પૂર્વ બૂટ્-ચપ્પલ બહાર ઉતારી દેતા હતા જેમ-જેમ લોકો પર અપશ્ચત્ય સંસ્કૃતિના અસર તહ્યું એ એમના ઋષિ મુનિઓ અને વિદ્ધાન દ્બારા કરેલ સંસ્કારો અને માન્યતાઓને ભૂલતા જઈ રહ્યા છે. જેથી એમને ઘની મુશ્કેલીઓના સમનો કરવું પડે છે. 

 
ધ્યાન રાખો આ સ્થાનો પર બૂટ કે ચપ્પલ પહેરીને નહી જવા જોઈએ. 
 
* તિજોરી કે આપના ધન રાખવાના સ્થના પત બૂટ ઉતારીને જવા જોઈએ કારણકે ધનની દેવી લક્ષ્મીના સમાન ગણાય છે અને એની પાસે બૂટ પહેરીને જવાના અથ એનમનો અનાદર કરવું. જ્યાં લક્ષ્મીના અનાદર હશે એ  તે સ્થાનને ત્યાગ આપી દે છે. 

* પવિત્ર નદીને દેવી સ્વરૂપ ગણાય છે . એમાં બૂટ -ચપ્પલ કે ચમડાથી બનેલી વસ્તુઓ પહેરીને જવાથી પાપ લાગે છે. 


 
* રસોડામાં નંગા પગે પ્રવેશ કરો. યાદ રાખો કે રસોડું વ્યવસ્થિત શુદ્ધ અને સાફ સુથરો હોવો જોઈએ. એવા રસોડામાં દેવી-દેવતા એમનો સ્થાઈ વાસ બનાવે છે જેથી ઘરમાં ક્યારે પણ ધન અને સુખ સમૃદ્ધિની કમી નહી રહેતી.
 
* ભંડાર ઘરમાં દેવી અન્નપૂર્ણાના વાસ ગણાય છે. એની સંભાળ પણ રસોડાની રીતે જ કરવી જોઈએ નહી તો ઘરમાં ક્યારે પણ અન્નની બરકત નહી થાય . 
 

* શમશાનમાં જ્યારે કોઈ અંતિમ વિદાય દેવી હોય તો ત્યાં પણ બૂટ પહેરીને નહી જવા જોઈએ. 













 
* હોસ્પીટલમાં કોઈ સંબંધીના હાલ પૂછવા જાઓ તો ત્યાં પણ પર બૂટ પહેરીને નહી જવા જોઈએ. 
 
* ઘરમાં દેવી દેવતાઓના સ્થાન હોય છે . ત્યાં દેવીય શક્તિઓ નિવાસ કરે છે આથી જૂતા ચપ્પલ પહેરીને ઘરમાં ઘૂમવાથી એમનો અપમાન હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments