Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં રાખશો આ 6 વસ્તુઓનો ધ્યાન તો નહી થાય પૈસાની ઉણપ

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:08 IST)
ઓછી કમાણી કે કમાણે એન થતા પર પૈસાની  ઉણપ થવી એક સામાન્ય વાત છે પણ ઘણી વાર સારી કમાણી થતા પણ ઘરમાં બરકત નહી થતી. આવકના રસ્તા તો હોય છે પણ પૈસા ટકતું નહી. બધા કઈક હોવા છતાંય પૈસાની ઉણપ હોય છે. અમારા ધર્મ ગ્રંથમાં કેટલીન એવી જ પરંપરા જણાવી છે. જેને માનવાથી પરિવારમાં માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે, સાથે જ માન્યતા છે કે તેણે ન માનવાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ જાય છે. 
 

ધૂપબત્તી લગાવી 
પૂજા ઘરમાં અગરબત્તી લગાવવી કે ઈત્ર વગેર રાખવાની પરંપરા તેથી બનાવી છે , કારણકે તેમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને નકારાત્મકતા દૂર થાય છે. 
 

દાનની પ્રથા 
ગ્રંથ મુજબ માણસની તેમની કમાણીનો દસમો ભાગ દાન કરવા જોઈએ. આ પરંપરાનો પાલન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ હોય છે. 

ગાયને રોટલી
દરરોજ ભોજનથી પહેલી અને આખરે રોટલી ગાય અને કૂતરા માટે કાઢવાની પરંપરા પણ તે માણે બનાવી છે કારણકે તેનાથી ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. 
 

ઘરમાં સફાઈ
ઘરમાં સફાઈ અને અજવાળ રાખવાથી પરંપરા પણ લક્ષ્મીની પ્રસન્નતાથી સંકળાયેલી છે. ઘરમાં જાળ અને ગંદગી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 

સાફ કપડા 
હમેશા સાફ કપડા પહેરબા અને તેને ફોલ્ડ કરીને રાખવાની પરંપરા તે માટે બનાવી છે કારણકે તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય છે. 

જૂઠાણું ન નાખવા 
જૂઠાણું ન નાખવાની પરંપરા પણ ઘરમાં બરકતથી જ સંકળાયેલી છે માન્યયા છે કે જૂઠાણું નાખવાથી અન્ન લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments