Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક મહિલાના હોય છે ચાર પતિ, તમારો ચોથો નંબર છે, જાણો કેવી રીતે...

મહિલા
Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (16:15 IST)
દરેક મહિલાના હોય ચાર પતિ છે ચાર પતિ, તમારું ચોથો નંબર છે, પર છો જાણો કેવી રીતે... 
કદાચ તમને આ ખબર થોડે નવાઈ જરૂર લાગશે, પણ આ સૌ ટકા ખરી છે. કદાચ તમે તમારી પત્ની થી પણ સવાલ કરશો. પણ તમારી પત્ની પણ કહેશે કે એ તમારી પહેલી પત્ની છે. હવે તમે વિચારશો કે જ્યારે અમે બન્ને પહેલા લગ્ન થયા છે અને મારી પત્નીથી મારા પહેલો લગ્ન છે તો હું મારી પત્નીનો ચોથો પતિ કેવી રીતે થયું આ વિશે અમે તમને જણાવી રહ્યા છે. 
 

 
દરેક મહિલાના ચાત પતિ હોય છે અને તમારું નંબર ચોથો હોય છે. આ વાત તમે નહી જાણતા કારણકે લગ્નના સમયે તમારું ધ્યાન સગાઓથી મળવા પર રહે છે. 
 
જો તમે લગ્નના સમયે પંડિતના મંત્રોને યોગ્ય રીતે સાંભળશો તો તમને ખબર પડશે કે લગ્નના સમયે જ્યારે તમે  મંડપમાં બેસ્યા હોય ત્યારે વરના રૂપમાં તમારો ચોથો નંબર હોય છે. 
તમે પહેલાથી કોઈ પણ વધુના સ્વામિત્વ ત્રણ લોકોને સોંપી નાખે છે. લગ્નના સમયે જ્યારે પંડિત તમારા લગ્નના મંત્ર વાંચી રહ્યા હોય છે ત્યારે તમે મંત્રનો અર્થ નહી સમજતા. ખરેખર વેદિક પરંપરામાં નિયમ છે કે મહુલા તેમની ઈચ્છાથી ચરા લોકોને પતિ બનાવી શકે છે. આ નિયમને બનાવી રાખતા સ્ત્રીને પતિવ્રતની મર્યાદા રાખવા માટે લગ્નના સમયે સ્ત્રીના સાંકેતિક લગ્ન ત્રણ દેવતાઓથી કરાવી નખાય છે. 
 
તેમાં સૌથી પહેલા કોઈ પણ વધુનો પહેલો અધિકાર ચંદ્રમાને સોંપાય છે. ત્યારબાદ વિશ્વાસુ ગંધર્વને અને ત્રીજા નંબર પર અગિનિને અને અંતમં તેમના પતિને સોંપાય છે. આ જ વેદિક પરંપરાના કારણે દ્રોપદી એકથી વધારે પતિ સાથે રહેતી હતી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રિ દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments