Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓના વાળથી સંકળાયેલી આ 7 વાત,જાણીને તમે પણ હેરાન થઈ જશો

મહિલાઓના વાળથી સંકળાયેલી આ 7 વાત જાણીને તમે પણ હેરાન થઈ જશો
Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (16:58 IST)
હમેશા બા કે દાદી તેમની દીકરીને કેટલાક એવી કામ કરવાની ના પાડે છે કારણકે શાસ્ત્રો મુજબ આજે પણ છોકરીને કેટલાક કામ કરવાની રજા નહી છે. આજના મોર્ડન સમયમાં જ્યાં મહિલાઓ પુરૂષોની સાથે સમાનતાથી ચાલી રહી છે, ત્યાં શાસ્ત્રોના નામ લઈને તેણે નાના-મોટા કામ કરવાથી રોકાય છે. પોતે મહિલાઓ પણ આ માન્યતાઓને માનીને કેટલાક કામ નહી કરે છે, જેમાં કેટલાક તો તેણા વાળથી પણ સંકળાયેલી છે. આજે અમે તમને મહિલાઓના વાળથી સંકળાયેલી વાત જણાવી રહ્યા છે. જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ શાસ્ત્રો મુજબ મહિલાઓના વાળથી સંકળાયેલી આ માન્યતાઓ .. 
1. આવું માનવું છે કે મેંસુરેશન કે માસિક ધર્મના પહેલા દિવસ મહિલાઓને વાળ નહી ધોવા જોઈએ. આવું કરવાથી એ સ્ત્રી મેદસ્વી કે મંદબુદ્ધિ થઈ શકે છે કે પછી તેને વધારે રક્તસ્ત્રાવ અને નબળાઈને સાથે-સાથે માંદા તહાવાનો પણ ડર રહે છે. 
2. શાસ્ત્રીય જ નહી પણ વૈજ્ઞાનિક મુજબ આ દિવસોમાં મહિલાઓને  ઠંડીથી બચવું જોઈએ. તેનાથી મહિલાઓના યૂટ્રેસને નુકશાન પહોંચે છે અને તેણે ગર્ભધારણમાં પ્રાબ્લેમ આવે છે. 
3. એક માન્યતા આ પણ છે કે પૂજાના સમયે મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી રાખવા જોઈએ. તેનાથી પરિવારની સાથે બુરો થઈ શકે છે. 
4. છોકરીઓ કે મહિલાઓ તેમના કાંસકો કરતા સમયે ખરતા વાળને અહીં-ત્યાં ફેંકી નાખી છે, માનવું છે કે આવું કરવાથી પરિવારમાં કલેશ હોય છે.
5. શાસ્ત્રો મુજબ મહિલાઓને પૂર્ણિમાની રાત્રે બારીની પાસે ઉભા થઈને કાંસકો કરવું કે વાળને ખુલ્લા કરી ઉભા રહેવાની ના પાડે છે. 
6. કેટલીક માન્યતાઓ મુજબ મહિલાઓના હાથથી કાંસકો પડવું કોઈ અશુભ હોવાના સંકેત છે. જ્યારે વૈજ્ઞાનિક મુજબ આવું થવું આતંરિક નબળાઈ કે કોઈ સ્વાસ્થય પરેશાનીના સંકેત હોય છે. 
7. કહેવાય છે કે ચંદ્રમાની રાત્રિમાં મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી મૂકવા જોઈએ. તેનાથી ભૂત, પ્રેત, આત્માઓને મહિલાઓ પર કાબૂ મેળવવું સરળ થઈ 
 
જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ રીંગણા, ઘરે લાવતા પહેલા એકવાર આ વાત જરૂર જાણી લો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

ઉનાળો આવે તે પહેલા કરો આ ૩ કામ, શરીર હંમેશા હાઇડ્રેટેડ રહેશે અને શરીર રોગોથી રહેશે દૂર

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

ઉનાળામાં દૂધમાંથી બનેલા સ્પેશિયલ શરબતની મજા લો, જાણો તેને બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Lunar Eclipse 2025: આજે આટલા વાગે શરૂ થશે ચંદ્રગ્રહણ, જાણો આ સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું ?

Holi Messages and Wishes in Gujarati - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ

Holika Dahan Belief- હોલિકા દહન માન્યતાઓ 2025: શું સાસુ અને પુત્રવધૂએ એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ?

શું તમારો ફોન રંગના પાણીમાં પલળી ગયો છે? તો ન કરશો આ ભૂલ, આ રીતે તમારો સ્માર્ટફોન કોઈપણ ખર્ચ વિના ઠીક થઈ જશે.

આગળનો લેખ
Show comments