Festival Posters

મહિલાઓના વાળથી સંકળાયેલી આ 7 વાત,જાણીને તમે પણ હેરાન થઈ જશો

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (16:58 IST)
હમેશા બા કે દાદી તેમની દીકરીને કેટલાક એવી કામ કરવાની ના પાડે છે કારણકે શાસ્ત્રો મુજબ આજે પણ છોકરીને કેટલાક કામ કરવાની રજા નહી છે. આજના મોર્ડન સમયમાં જ્યાં મહિલાઓ પુરૂષોની સાથે સમાનતાથી ચાલી રહી છે, ત્યાં શાસ્ત્રોના નામ લઈને તેણે નાના-મોટા કામ કરવાથી રોકાય છે. પોતે મહિલાઓ પણ આ માન્યતાઓને માનીને કેટલાક કામ નહી કરે છે, જેમાં કેટલાક તો તેણા વાળથી પણ સંકળાયેલી છે. આજે અમે તમને મહિલાઓના વાળથી સંકળાયેલી વાત જણાવી રહ્યા છે. જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ શાસ્ત્રો મુજબ મહિલાઓના વાળથી સંકળાયેલી આ માન્યતાઓ .. 
1. આવું માનવું છે કે મેંસુરેશન કે માસિક ધર્મના પહેલા દિવસ મહિલાઓને વાળ નહી ધોવા જોઈએ. આવું કરવાથી એ સ્ત્રી મેદસ્વી કે મંદબુદ્ધિ થઈ શકે છે કે પછી તેને વધારે રક્તસ્ત્રાવ અને નબળાઈને સાથે-સાથે માંદા તહાવાનો પણ ડર રહે છે. 
2. શાસ્ત્રીય જ નહી પણ વૈજ્ઞાનિક મુજબ આ દિવસોમાં મહિલાઓને  ઠંડીથી બચવું જોઈએ. તેનાથી મહિલાઓના યૂટ્રેસને નુકશાન પહોંચે છે અને તેણે ગર્ભધારણમાં પ્રાબ્લેમ આવે છે. 
3. એક માન્યતા આ પણ છે કે પૂજાના સમયે મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી રાખવા જોઈએ. તેનાથી પરિવારની સાથે બુરો થઈ શકે છે. 
4. છોકરીઓ કે મહિલાઓ તેમના કાંસકો કરતા સમયે ખરતા વાળને અહીં-ત્યાં ફેંકી નાખી છે, માનવું છે કે આવું કરવાથી પરિવારમાં કલેશ હોય છે.
5. શાસ્ત્રો મુજબ મહિલાઓને પૂર્ણિમાની રાત્રે બારીની પાસે ઉભા થઈને કાંસકો કરવું કે વાળને ખુલ્લા કરી ઉભા રહેવાની ના પાડે છે. 
6. કેટલીક માન્યતાઓ મુજબ મહિલાઓના હાથથી કાંસકો પડવું કોઈ અશુભ હોવાના સંકેત છે. જ્યારે વૈજ્ઞાનિક મુજબ આવું થવું આતંરિક નબળાઈ કે કોઈ સ્વાસ્થય પરેશાનીના સંકેત હોય છે. 
7. કહેવાય છે કે ચંદ્રમાની રાત્રિમાં મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી મૂકવા જોઈએ. તેનાથી ભૂત, પ્રેત, આત્માઓને મહિલાઓ પર કાબૂ મેળવવું સરળ થઈ 
 
જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

વધુ જુઓ..

નવીનતમ

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

Ganesh Jayanti 2026: ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે ગણેશજીનાં આ 21, તેના જાપ માત્રથી દૂર થઈ જાય છે દરેક પરેશાની

Vinayak Chaturthi Vrat Katha: વિનાયક ચતુર્થીના દિવસે જરૂર કરો ભગવાન ગણેશ અને વૃદ્ધ માઈની આ વાર્તાનો પાઠ, બાપ્પા થશે પ્રસન્ન

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments