Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા પાઠની સાથે જ આ શુભ કામ પણ કરવું, દુર્ભાગ્ય થઈ જશે દૂર

હિન્દૂ ધર્મ Hindu Dharma astha sanskar puran jyotish Rashi
Webdunia
રવિવાર, 1 એપ્રિલ 2018 (12:36 IST)
જૂની પરંપરાઓમાં પૂજા પાઠની સાથે જ કેટલાક એવા કામ જણાવ્યા છે, જેનાથી મહાલક્ષ્મીની સાથે જ બધા દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે. અહીં જાણો એવા જ શુભ કામ .... આ છે એવા જ કેટલાક કામ ઘરના મંદિરને સાફ રાખવું. 
 
બધી મૂર્તિઓ અને પૂજાનો સામાન યોગ્ય રીતે સજેલું હોવું જોઈએ આવું કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને કુંડળીના બધા દોષ પણ શાંત થઈ જાય છે. 
 
જ્યારે ઘરમાં કોઈ મેહમાન આવે તો તેને ઠંડુ પાણી પાવું.
 
તેનાથી રાહુ ગ્રહના દોષ દૂર થાય છે અને કુંડળીના કાલસર્પ દોષ દૂર થાય છે. 
 
મંગળના દોષ દૂર કરવા માટે રસોડાને હમેશા સાફ અને વ્યવસ્થિત જમાવીને રાખવું જોઈએ. 
 
વડીલોના સમ્માન કરવું જોઈએ. 
જો બુધ શુક્ર, સૂર્ય અને ચંદ્ર્માના અસર દૂર કરવા ઝાડની સારવાર કરવી જોઈ અને ઝાડને પાણી પાવું જોઈએ 
 
સવારે પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ. તેનાથી ધન-ધાન્યની કમી નહી હોય છે. 
સવારે ઉઠતા જ હથેળીના દર્શન કરવા જોઈએ તેનાથી સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા મળે છે. 
 
સવારે ઉઠયા પછી ભૂમિને પ્રણામ કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમારો પાર્ટનર તમને ગાળો આપે કે અપમાન કરે તો શું કરવું?

દોસ્તી શુ છે : સદગુણ, મકસદ કે આનંદ?

Sawan Somwar Bhog 2025: શ્રાવણના સોમવારે ભોલેનાથને નારિયેળ મિલ્ક બોલ્સ ચઢાવો, રેસીપી અહીં જુઓ

World Hepatitis Day 2025: કેટલો ખતરનાક છે હેપેટાઇટિસ ? જાણો તેના લક્ષણો, કારણો અને ઉપાય

ત્વચા પર ઘી લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને તેને લગાવવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

નાગ પંચમીના દિવસે આ વસ્તુઓનુ દાન કરવુ રહે છે શુભ, અનેક કષ્ટોથી મળે છે મુક્તિ

Nag panchami 2025 - નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Pregnancy and Snake Myths: શું ગર્ભવતી સ્ત્રીને જોયા પછી સાપ આંધળા થઈ જાય છે

Shrawan No Pahelo Somwar : શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સૌથી પહેલા શિવલિંગ પર આ 5 વસ્તુઓ કરો અર્પણ, ભગવાન ભોલેનાથ દરેક સમસ્યા કરશે દૂર

આગળનો લેખ
Show comments