Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની પરેશાની દૂર કરશે આ 5 અચૂક ઉપાય, દરરોજ કરો અને જુઓ પરિણામ

Webdunia
બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
જો સારી નોકરી પછી પણ ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તો આ કોઈ પણ દોષ થઈ શકે છે. ઘરમાં ધનના અભાવથી દુખી છો તો દરરોજ આ સરળ કામ કરીને જુઓ, જ્યોતિષ પુરાણમાં કહ્યું છે કે આ કામ નિયમિત રીતે કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર હોય છે અને ખિસ્સો ભરેલો રહે છે. 
 
ગાયનો પૂજનથી ઘણા કષ્ટોનો નિવારણ હોય છે. જો તમે રોજ ગાયને ઘાસ ખવડાશો તો ધનની ઉણપ ક્યારે નહી થશે. 
 આભમાં ઉડતા પંખીઓ પણ તમારા પ્રમોશનમાં સાથ આપી શકે છે. રોજ પંખીઓને દાણા નાખો,તમારો રોજગાર સારું ચાલશે સાથે જ ધંધામાં પૈસા પણ ખૂબ આવશે. 
 
ધનપ્રાપ્તિ માટે શુક્રવારે દરરોજ સાંજે તુલસી સામે ગાયનો ઘીનો દીવો કરો. તિજોરીમાં ધનની બરકત થવા લાગશે. 
 
માથા પર કર્જનો ભાર રહેવાથી પણ ધનની ઉણપ રહે છે. જલ્દ જ જલ્દ કર્જ ખત્મ કરવા માટે દરરોજ કીડીઓને આહાર આપો. પરિણામ જલ્દ જોવા મળશે. 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments