Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણ અને તેમની પ્રિય નગરી Dwarka

Webdunia
સોમવાર, 15 મે 2017 (20:48 IST)
દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા. 
 
કેવી રીતે બનાવી હતી શ્રીકૃષ્ણએ દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારાકાનો નિર્માણ. વિશ્વકર્મા અને મયદાનવએ મળીને કર્યું હતું.  કહેવાય છે કે વિશ્વકર્મા દેવતાઓના મયદાનવ અસુરોના શિલ્પી હતા. 
 
કેવી રીતે નાશ થયું- પુરાણો મુજબ કહેવાય છે કે દ્વારકાનો વિનાશ સમુદ્રમાં ડૂબવાથી થયું . પણ આ પણ ગણાય છે કે ડૂબતા પહેલા આ નગરને નષ્ટ કરી દીધું હતું. શોધમાં સમુદ્રની અંદરથી મોટી માત્રામાં દ્વારકાના અવશેષ પણ મળ્યા  ચે. તેથી આ વાતની પુષ્ટિ હોય છે કે દ્વારકા એક ખૂબસૂરત નગરી હતી. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments