Dharma Sangrah

યોગિની એકાદશી વ્રત આ વિધિથી કરો પૂજન તો મળશે લાભ

Webdunia
બુધવાર, 17 જૂન 2020 (10:10 IST)
આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. પદમપુરાણ મુજબ ભગવાનને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. તેહી જે લોકો કોઈ પણ એકાદશીનો વ્રત કરે છે અને તેમની સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરે છે તે ઘણા સાંસારિક સુખને ભોગતા અંતમાં પ્રભુને પ્રાપ્ત હોય છે. 
 
કેવી રીતે કરીએ વ્રત અને પૂજન 
એકાદશીથી કે દિવસ પહેલા સાચા ભાવથી એકાદશી વ્રતનો સંકલ્પ કરીને આવતા સવારે સ્નાન વગેરે ક્રિયાઓથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના રૂપમાં પૂજન કરવું જોઈએ. વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું વિધાન છે. રાત્રે મંદિરમાં 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

આગળનો લેખ
Show comments