Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 વસ્તુઓના દાન કરવાથી આવે છે દુર્ભાગ્ય

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (00:51 IST)
શાસ્ત્રોમાં દાન કરવા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે કોઈની જરૂરતને પૂરા પાડીને તેમના ચેહરા પર ખુશી લાવવી શુભ હોય છે. જ્યોતિષ મુજબ દાન કરવાથી પહેલા કેટલીક વાત જાણવી બહુ જરૂરી છે જ્યોતિષ મુજબ કેટલીક વસ્તુઓના દાન કરવું યોગ્ય નથી ગણાયું તેથી આવી વસ્તુઓ દાન નહી કરવી જોઈએ. 
તેલ -જ્યોતિષ મુજબ કહેવાય છે કે શનિ માટે શનિવારે તેલનો દાન કરાય છે. પણ શુદ્ધ અને નવું હોય. ખુલેલા અને ઉપયોગ કરેલા તેલનો દાન કરવાથી શનિનો દોષનો સામનો કરવું પડે છે. 
 
અણીદાર વસ્તુઓ- જ્યોતિષની માની તો ક્યારે પણ બીજાને અણીદાર વસ્તુઓ જેમ કે ચાકૂ અને કાતર નહી આપવી જોઈએ. કહેવાય છે કે તેનો દાન કરવાથી તમને જીવનમાં ઘણા પ્રકારના કષ્ટનો સામનો કરવું પડે છે . તેથી ભૂલીને પણ કાતર જેવી વસ્તુઓને દાન નહી કરવા જોઈએ. 
 
ઝાડૂ(સાવરણી) - આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ દાનમાં સાવરણી નહી આપવી જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે . કહેવાય છે કે કોઈને સાવરની દાન કર્યા પછી હાથમાં પૈસા પણ નહી બચે છે. 
 
વાસી ભોજન- ભોજનનો દાન કરવું સારી વાત છે અને તે બહુ શુભ ગણાય છે. જ્યોતિષ મુજબ ક્યારે પણ કોઈને વાસી ભોજન દાન નહી કરવા જોઈએ કહેવાય છે કે વાસી ભોજન દાન કરવાથી પરિવારના સભ્યોના વચ્ચે સંબંધોમાં ખટાશ આવી જાય છે અને ધનની હાનિ પણ થાય છે. 
 
જૂના કપડા- શાસ્ત્રોમાં કહ્યું છે કે કપડાનો દાન કરવું શુભ ગણાય છે. પણ ક્યારે કોઈને જૂના કપડા દાન નહી કરવા જોઈએ. જ્યોતિષ મુજબ કહેવાય છે કે જૂના કપડાના દાન કરવું સારું નહી ગણાય. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments