Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - આ સમયે કરવામાં આવેલી Wish જરૂર થાય છે પૂરી

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
મનુષ્યન જીવનમાં ભલે કેટલી પણ સુખ સુવિદ્યાઓ મળી જાય પણ તેના જીવનની ઈચ્છાઓનો અંત ક્યારેય થઈ શકતો નથી. 
 
એક ઈચ્છા પૂરી થયા પછી તેનુ મન બીજી અભિલાષાઓની તરફ ભાગે છે. જેને પૂર્ણ કરવા માટે તે ઈશ્વરના દરવાજે નત મસ્તક થઈ જાય છે અને પોતાની ઈચ્છાઓને જલ્દી પૂર્ણ કરવા માટે મન્નત માંગે છે. 
 
માનતા(બાધા) સાથે જોડાયેલી એક એવી વાત છે જેને જાણવી દરેક કોઈ માટે જરૂરી પણ છે.  શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે જ્યારે પણ કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ઈશ્વરને તમે તમારી ઈચ્છા બતાવો છો તો તેને ત્યા સુધી અન્યને બતાવો જ્યા સુધી તે પૂર્ણ ન થઈ જાય. 
 
એવી માન્યતા છે કે જો કોઈ પોતાની ઈચ્છા પૂર્ણ થતા પહેલા જ તેને બધાને બતાવી દે તો તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. તેથી જેટલુ બની શકે મૌન જ રહો. 
 
આ સમયે માંગો ઈશ્વર પાસે ઈચ્છા 
 
સવારના સમયે મતલબ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાના સમયે સાચા અને સાફ દિલથી માંગેલી ઈચ્છા જરૂર પૂર્ણ હોય છે. 
 
ધ્યાન રાખો કે ક્યારેય કોઈ વ્યવસાયિક કાર્ય સાથે જોડાયેલી ઈચ્છા પૂરી થતા પહેલા કોઈ સામે જાહેર ન કરો. આવુ કરવાથી તે વચ્ચે જ અધૂરી રહી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

આગળનો લેખ
Show comments