Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - આ સમયે કરવામાં આવેલી Wish જરૂર થાય છે પૂરી

Webdunia
શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (09:07 IST)
મનુષ્યન જીવનમાં ભલે કેટલી પણ સુખ સુવિદ્યાઓ મળી જાય પણ તેના જીવનની ઈચ્છાઓનો અંત ક્યારેય થઈ શકતો નથી. 
 
એક ઈચ્છા પૂરી થયા પછી તેનુ મન બીજી અભિલાષાઓની તરફ ભાગે છે. જેને પૂર્ણ કરવા માટે તે ઈશ્વરના દરવાજે નત મસ્તક થઈ જાય છે અને પોતાની ઈચ્છાઓને જલ્દી પૂર્ણ કરવા માટે મન્નત માંગે છે. 
 
માનતા(બાધા) સાથે જોડાયેલી એક એવી વાત છે જેને જાણવી દરેક કોઈ માટે જરૂરી પણ છે.  શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે જ્યારે પણ કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે ઈશ્વરને તમે તમારી ઈચ્છા બતાવો છો તો તેને ત્યા સુધી અન્યને બતાવો જ્યા સુધી તે પૂર્ણ ન થઈ જાય. 
 
એવી માન્યતા છે કે જો કોઈ પોતાની ઈચ્છા પૂર્ણ થતા પહેલા જ તેને બધાને બતાવી દે તો તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. તેથી જેટલુ બની શકે મૌન જ રહો. 
 
આ સમયે માંગો ઈશ્વર પાસે ઈચ્છા 
 
સવારના સમયે મતલબ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાના સમયે સાચા અને સાફ દિલથી માંગેલી ઈચ્છા જરૂર પૂર્ણ હોય છે. 
 
ધ્યાન રાખો કે ક્યારેય કોઈ વ્યવસાયિક કાર્ય સાથે જોડાયેલી ઈચ્છા પૂરી થતા પહેલા કોઈ સામે જાહેર ન કરો. આવુ કરવાથી તે વચ્ચે જ અધૂરી રહી જાય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments