Festival Posters

તેથી થાળીમાં એક સાથે નહી પીરસાય છે 3 રોટલીઓ? આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

Webdunia
સોમવાર, 23 મે 2022 (10:49 IST)
હિંદુ ધર્મમાં વ્રત તહેવારના મોકા પર રોજબરોજના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ જણાવવામાં આવી છે. જેમાં સૂવા, જાગવા, ખાવા-પીવા, ઉઠવા-બેસવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમો સદીઓથી ચાલ્યા આવે છે અને પરંપરાનો ભાગ બની ગયા છે. ઘણા લોકો ચોક્કસપણે આ પરંપરાઓનું પાલન કરે છે પરંતુ તેઓ તેની પાછળના કારણોથી અજાણ છે. આવી જ એક પરંપરા છે ભોજનની થાળીમાં એકસાથે 3 રોટલી ન પીરસવાની પરંપરા. તેની પાછળ માત્ર ધાર્મિક કારણ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે.
 
3ને માને છે અશુભ અંક 
હિંદુ ધર્મમાં માન્યુ છે કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ સૃષ્ટિની રચના કરી છે. તેણે સૃષ્ટિના રચયિતા, પાલનહાર અને સંહારક જણાવ્યુ છે. આ હિસાબે જોઈએ તો 3ને શુભ અંક હોવુ જોઈએ. પણ હકીકતમાં તેનો ઉલ્ટો છે પૂજા પાઠ કે કોઈ પણ શુભ કામના હિસાબે  3 અંકને અશુભ ગણાય છે. તેથી ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી નહી રખાય છે. 
 
મૃતકની થાળીમાં રાખીએ છે 3 રોટલી 
તેની પાછળ માન્યતા છે કે કોઈની મૃત્યુ થઈ જાય છે ત્યારે તેને ત્રયોદશી સંસ્કારથી પહેલા મૃતકના નામથી જે ભોજનની થાળી લગાવીએ છે તેમાં 3 રોટલી રખાય છે. તેથી થાળીમાં 3 રોટલી રાખવાને મૃતકનો ભોજન ગણાય છે તેથી આવુ કરવાની મનાહી છે. 
 
તે સિવાય આ પણ કહેવાય છે કે કોઈ વ્યક્તિ થાળીમાં એક સાથે 3 રોટલી રાખીને ભોજન કરે તો તેમના મનમા બીજાથી લડાઈ--ઝગડો કરવાનો ભાવ આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આગળનો લેખ
Show comments