Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:18 IST)
સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. 
 
ઘણા લોકો સવારે ઉઠતા જ ચેહરાને અરીસામાં જુએ છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ ગણાય છે. સવારે ઉઠતા જ અરીસા જોવાની જગ્યા તમે બન્ને હાથની હથેળીઓને જોડીને ભગવાનનો નામ લેવું શુભ ગણાય છે. 
 
સવારે-સવારે જો તમે કોઈ કૂતરાને ઘરની બહાર ઝગડતા જુઓ છો તો એ અશુભ ગણાય છે. તેનાથી ઉમ્ર ઘટે છે. 
 
સવારે તેલ લાગેલા વાસણ જોવાથી તમારો દિવસ ખરાબ થઈ જાય છે. તેથી શકય હોય તો રાત્રે જ આવી વસ્તુઓને દૂર કરીને સોવું. 
 
સવારે -સવારે ક્યારે પણ વાનરનો નામ નહી લેવું જોઈએ વાનર જોવાય તો પણ. માન્યાતાઓ મુજબ તેનાથી દિવસ ગૂંચવણમાં વીતે છે અને સમયથી ભોજન નહી મળતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2025- હનુમાનજીને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ?

શું ખુલ્લા વાળ સાથે નદીમાં સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

આગળનો લેખ
Show comments