Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (18:41 IST)
શાસ્ત્રાનુસાર શનિને પાપી ગ્રહ ગણાય છે. શનિને મારક, અશુભ અને દુખનો કારક ગણાય છે. 
શાસ્ત્ર ઉત્તર કાલામૃત મુજબ શનિ નબળું સ્વાસ્થય મુશ્કેલીઓ , રોગ, મૃત્યુ, દીર્ધાયુ, નપુંસકતા, વૃદ્ધાવસ્થા, કાળા 
રંગ,ક્રોધ, વિકલાંગતા અને સંઘર્ષનો કારક ગ્રહ ગણાય છે. 
વાસ્તવિકતામાં શનિ ગ્રહ ન્યાયાધીશ છે જે પ્રકૃતિમાં સંતુલન પૈદા કરે છે અને દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે . 
 
જે લોકો અનુચિત વિષમતા અને અસ્વાભિકતા અને અન્યાયને આશ્રય આપે છે, શનિ માત્ર તેને જ પ્રતાડિત કરે છે. 
 
શનિવારે શનિનો સ્વામિતવ સ્થાપિત છે. આ દિવસે કોઈ પણ ધંધા કરવાથી પહેલા વિચાર કરી લો. કેટલાક એવા કામ જેન પર શનિનો આધિપત્ય સ્થાપિત છે. 
 
જો શનિ એ કામ શરૂ કરે તો ધંધામાં મુશ્કેલી અને કઠિનાઈઓ આવે છે. 
 
શનિવારે ન શરૂ કરવા આ કામ,

શનિદેવ થઈ જશે ગુસ્સા વાહનથી સંબંધિત કોઈ પણ ધંધો પર શનિનો આધિપ્ત્ય સ્થાપિત છે . શનિવારના દિવસે તેનાથી સંબંધિત કોઈ પણ ધંધા શરૂ ન કરવા નહી તો ભારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
 
શનિવારે હાર્ડવેયરના કામમાં ધનના લગાવવું કે તેની ખરીદ કરી ઘર દુકાનમાં લઈને ન આવવું. બન્ને સ્થિતિઓમાં હાનિનો સામનો કરવું પડે છે. 
 
શનિવારેના દિવસે વેલ્ડિંગનો કામ શરૂ કરવાનો અર્થ છે વાર-વાર પડકારનો સામનો કરવું. 
 
મશીનરી, ટૂર એંડ ટ્રેવલ્સ, ઑટો કે ટેક્સી નાખવા કે ભાડા પર આપવાનો કામ શનિવારે શરૂ ન કરવા આર્થિક હાનિનો સામનો કરવું 
 
પડી શકે છે. 
 
તેલથી સંબંધિત્ત કોઈ પણ કાર્ય શરૂ ન કરવું અશુભ હોય છે. 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments