Webdunia - Bharat's app for daily news and videos

Install App

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:33 IST)
જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ખોવું કે મળવું બન્ને જ અપશકુન હોય છે. આથી જો તમને સોનું પડેલું મળે તો, તેને ક્યારે ન ઉઠાવવું. જ્યોતિષશાસ્ત્રમાં સોના ગુરૂનો કારક ગ્રહ ગણાય છે. આથી  સોના ખોવું અને મળવાથી ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવ પડે છે તો 
આવો જાણી તેનાથી સંકળાયેલી કેટલીક વાતો. 
1 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારી નાકની નથ કે નોજપિન ખોવાઈ ગઈ છે તો જાણી લો કે તેનાથી તમારા અપમાનનો સામનો કરવું પડી શકે છે. 
 
2 જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ મહિલાનો માથાનો ટીકો કે માંગટીકા ખોવાઈ જાય તો તેનાથી તેને કોઈ ખરાબ ખબર મળી શકે છે. માથાનો ટીકો મળવું અશુભ સંકેત આપે છે. 
 
3 ત્યાં જ જમણા પગની પાયલ ખોવાઈ જતા સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે . તો ડાબા પગની પાયલ ખોવાઈ જવાથી યાત્રામાં દુર્ઘટનાના સંકેત કરે છે. 
 
4 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારો કંગન કે બંગડી પડ્યું મળે તો ક્યારે ન ઉઠાવવા તેનાથી તમારા માન-સન્માનમાં કમી આવશે અને સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાની પણ થશે. 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments