Dharma Sangrah

Astro Tips- શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ 13 કામ કરવાની છે મનાઇ

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (15:56 IST)
શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમયે આ કામ કરવાની છે મનાઇ
સાંજના સમયે ઝાડૂ ન લગાવવી
સાંજે તુલસીને અડવુ નહી 
કોઈની બુરાઈ કે નિંદા ન કરવી
સાંજના સમયે અભ્યાસ નહી કરવું જોઈએ. 
સાંજે કઈક ખાવું પણ નહી જોઈએ. 
સંભોગ કરવાની મનાહી છે 
યાત્રા કરવુ વર્જિત છે 
આ સમયમાં સોવુ પણ ન જોઈએ. 
ગુસ્સો ન કરવુ અને ઝગડા ન કરવુ, અસત્ય, રડવુ, જોરથી હંસવુ, ગાળો બોલવુ 
આ સમયે શપથ પણ ન લેવી 
ધનના લેવા-દેવા પણ ન કરવા જોઈએ. 
ઉબરા પર ઉભો ન રહેવુ 
 
ઉપરના નિયમના પાલન ન કરવાથી સુખ સમૃદ્દિ જાય છે અને તેમજ વ્યક્તિ સંકટોથી ઘેરાઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

આગળનો લેખ