Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2022 (13:09 IST)
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ.  શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
* ગણેશજીને સિંદૂર ચઢાવો.   ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો.  ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments