Biodata Maker

Tantra mantra totke - બુધવારે ઋણ ના આપવું .

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (00:38 IST)
દેવું માનવ જીવન માટે અભિશાપ છે. જે વ્યક્તિ પર દેવું છે તે માણસનું જીવન વ્યર્થ છે. 
 
1 ક્યારેય મંગળવારે ઋણ ના લેવું . 
 
2 બુધવારે ઋણ ના આપવું .
 
3 ધંધા,ઘર માટે ઋણ જન્માક્ષરની ખાતરી કર્યા પછી લેવુ. 
 
4 દરેક મંગળવાર "દેવું મોચક મંગળ સ્ત્રોત "નો પાઠ જરૂર કરો. 
 
5 દરરોજ "શ્રી સૂક્ત"નો પાઠ "ક્રિસ્ટલ શ્રી યંત્ર" ના સામે કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે.
 
6 જો ઋણનો પ્રથમ હપતો  "તેજસ્વી પખવાડિયામાં"પ્રથમ મંગળવારથી શરૂ કરશો, તો તમે જલ્દી ઋણમુક્ત થશો. 
7 સવારે પ્રથમ પક્ષીઓને ચોખા ચણવા માટે આપો. 
 
8 ઘરનો ભંગાર કે નકામી વસ્તુઓ અમાસ અથવા શનિવારે બહાર કાઢવો. 
 
9 ઘરમાં મહેમાનો કે કોઈપણ ઓચિંતા આવી જાય તો તેમને કંઈક ખવડાવો અથવા પાણી તો અવશ્ય પીવડાવો. 
 
10. 5 મંગળવાર હનુમાન મંદિરમાં 5-5 કટકા દેશી ઘી ની મીઠી  રોટલીનો ભોગ આપવો. 
 
11 દારૂ, માંસ, નશીલા પદાર્થોથી દૂર રહેવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments