Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા તલના પાંચ ઉપાય, જેનાથી ચમકી શકે છે કિસ્મત

Webdunia
સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (17:57 IST)
જ્યોતિષમાં કાળા તલનો ખૂબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો જ્યોતિષ મુજબ કાળા તલના આ 5 ઉપાય, જેનાથી ગરીબી દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે.... 
* રોજ તાંબાના લોટમાં શુદ્ધ જળ ભરી અને તેમાં થોડા કાળા તલ નાખી. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. 
 
*કાળા તલ દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ સંબંધી ઘણા અશુભ યોગના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ, સાડેસાતી , ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરવું જોઈએ. 
 
* દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. 
 
* દર શનિવારે કાળા તલ, કાળી અડદને કાળ આ કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરવાથે પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 
 
* જો શનિની સાડેસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યું હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિના દોષની શાંતિ હોય છે.  
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments