Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે ભગવાન શિવએ ગંગાને બાંધી લીધું જટાઓમાં, વાંચો કથા

Webdunia
ગુરુવાર, 11 મે 2017 (15:12 IST)
ભાગીરથ એક પ્રતાપી રાજા હતું. તેને તેમના પૂર્વજોને જીવન-મરણના દોષથી મુક્ત કરવા માટે ગંગાને પૃથ્વી પર લાવવાની ઠાની. 
તેને કઠોર તપસ્યા શરૂ કરી. ગંગા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ અને સ્વર્ગથી ધરતી પર આવવા માટે તૈયાર થઈ ગઈ . પણ તેને ભાગીરથથી કીધું કે જો હું સીધા સ્વર્ગથી ધરતી પર પડીશ તો ધરતી તેમનો વેગ સહન નહી કરી શકીશ અને રસાતલમાં ચાલી જશે. 
 
આ સાંભળી ભાગીરથ વિચારમાં પડી ગયું. ગંગાને આ અભિમાન હતું કે કોઈ તેમનો વેગ સહન નહી કરી શકતા. ત્યારે તેને ભગવાન ભોલેનાથની ઉપાસના શરૂ કરી નાખી સંસારના દુખને હરતા શિવ શંભુ પ્રસન્ન થયા અને ભાગીરથથી વર માંગવા માટે કીધું. ભાગીરથએ તેમનો બધુ મનોરથ તેનાથી કહી દીધું. 
 
ગંગા જેમ જ સ્વર્ગથી પૃથ્વી પર ઉતરવા લાગી ગંગાનું ગર્વ દૂર કરવા માટે શિવએ તેને જટાઓમાં કેદ કરી લીધું. એ છ્ટપટાવા લાગી અને શિવથી માફી માંગી. ત્યારે શિવએ તેને જટાથી એક નાના પોખરમાં મૂકી દીધું. જ્યાંથી ગંગા સાત ધારાઓમાં પ્રવાહિત થયા. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments