Biodata Maker

આ છે 8 કામ જે સફળ લોકો ક્યારે નથી કરતા , તેથી જ એ સફળ હોય છે.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (08:42 IST)
વિશ્વમાં એવા ઘણા લોકો છે જે બધા માટે પ્રેરણારૂપ છે. એનું  કારણ આ લોકોની કેટલીક ખાસ ટેવ છે. આ સફળ લોકો કેટલાક કામ એવા છે જે એ ક્યારેય પણ નહી કરતા નથી.  જાણો એવી જ કેટલીક વાતો વિશે જે સફળ લોકો કરવું પસંદ કરતા નથી. 
 
1. આ લોકો ક્યારેય  જરૂર કરતા વધુ રાહ જોતા નથી, જે કામ સમય પર હોય છે તો ઠીક છે.  એ સમય ખરાબ કરવામાં વિશ્વાસ રાખતા નથી. 
 
2. ક્યારે એ એકબીજાની ચાડી કરતા નથી. કારણકે એમનુ ધ્યાન વાતને બદલે કઈક કરવામાં કેંદ્રીત રહે છે.
 
3. દરેક વાત માટે દરેક કોઈ સાથે સહમત થતા નથી. 

4. હમેશા ખુદને જ યોગ્ય સિદ્ધ કરવાની કોશિશ કરતા નથી. કારણકે એ જાણે છે કે આવું કરવામાં માત્ર સમય નષ્ટ જ થશે. જે કોઈએ એમના પર વિશ્વાસ કરવો હોય એ કરે,જેને ન કરવો હોય તે ના કરે. 
 
5. પોતાના  નૈતિક મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી કરતા નથી. એના માધ્યમથી આખી દુનિયામાં એમની એક છાપ મૂકે છે. કામ હોય કે ન હોય, પણ એ પોતાના મૂળ સાથે સંકળાયેલા રહે છે. 
 

6. નકારાત્મક વાતો પર ધ્યાન નથી  આપતા અને હમેશા જીવનને ખુલીને જીવવામાં વિશ્વાસ રાખે છે. 
7. નાની જીત પર તેઓ થંભી જતા નથી કારણ કે એમનું ધ્યેય કઈક મોટું કરવાનું  હોય છે. આથી આગળ વધતા રહે છે. 
 
8. એવી કોઈ વાતનું સમર્થન કરતા નથી જેમાં સુધારાની ગેરંટી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નો-ફ્રાય બટાકાની પુરી બનાવવાની એક સરળ રેસીપી! તે સ્વાદ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ મિશ્રણ છે.

Eye cancer - આંખોનુ કેંસર થતા કયા લક્ષણ દેખાય છે ? જાણો કેવી રીતે ઓળખશો આ બીમારી ?

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

પેટમાં વારેઘડીએ દુ:ખાવો ન કરશો નજર અંદાજ, કબજીયાત નહિ આ ગંભીર બીમારીઓ બની શકે છે કારણ

દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર

આગળનો લેખ
Show comments