Dharma Sangrah

આ છે 8 કામ જે સફળ લોકો ક્યારે નથી કરતા , તેથી જ એ સફળ હોય છે.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (08:42 IST)
વિશ્વમાં એવા ઘણા લોકો છે જે બધા માટે પ્રેરણારૂપ છે. એનું  કારણ આ લોકોની કેટલીક ખાસ ટેવ છે. આ સફળ લોકો કેટલાક કામ એવા છે જે એ ક્યારેય પણ નહી કરતા નથી.  જાણો એવી જ કેટલીક વાતો વિશે જે સફળ લોકો કરવું પસંદ કરતા નથી. 
 
1. આ લોકો ક્યારેય  જરૂર કરતા વધુ રાહ જોતા નથી, જે કામ સમય પર હોય છે તો ઠીક છે.  એ સમય ખરાબ કરવામાં વિશ્વાસ રાખતા નથી. 
 
2. ક્યારે એ એકબીજાની ચાડી કરતા નથી. કારણકે એમનુ ધ્યાન વાતને બદલે કઈક કરવામાં કેંદ્રીત રહે છે.
 
3. દરેક વાત માટે દરેક કોઈ સાથે સહમત થતા નથી. 

4. હમેશા ખુદને જ યોગ્ય સિદ્ધ કરવાની કોશિશ કરતા નથી. કારણકે એ જાણે છે કે આવું કરવામાં માત્ર સમય નષ્ટ જ થશે. જે કોઈએ એમના પર વિશ્વાસ કરવો હોય એ કરે,જેને ન કરવો હોય તે ના કરે. 
 
5. પોતાના  નૈતિક મૂલ્યો સાથે ક્યારેય સમજૂતી કરતા નથી. એના માધ્યમથી આખી દુનિયામાં એમની એક છાપ મૂકે છે. કામ હોય કે ન હોય, પણ એ પોતાના મૂળ સાથે સંકળાયેલા રહે છે. 
 

6. નકારાત્મક વાતો પર ધ્યાન નથી  આપતા અને હમેશા જીવનને ખુલીને જીવવામાં વિશ્વાસ રાખે છે. 
7. નાની જીત પર તેઓ થંભી જતા નથી કારણ કે એમનું ધ્યેય કઈક મોટું કરવાનું  હોય છે. આથી આગળ વધતા રહે છે. 
 
8. એવી કોઈ વાતનું સમર્થન કરતા નથી જેમાં સુધારાની ગેરંટી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments