Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu dharmસ્ત્રી હોય કે પુરૂષ આ કાર્યમાં ક્યારે નહી કરવી જોઈએ શર્મ

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (19:45 IST)
ભારતની સભ્યતા સંસ્કૃતિમાં સ્ત્રી હોય કે પુરૂષ બન્ને માટે શર્મ તેમના વ્યવહારના ઘરેણા માન્યા છે પણ કેટલાક એવા કામ પણ છે જેને કરવા માટે બેશર્મ થવું અનિવાર્ય ગણાયું છે નહી તો પોતાનો નુકશાન નક્કી છે. 
એવા જ મહાન આચાર્ય ચાણ્કયની નીતિઓનો પાલન કરવાથી કોઈ પણ માણસને ક્યારે પણ ખોટા રાસ્તા પર નહી જઈ શકતા અને ક્યારે પણ ખોટા રાસ્તા પર નહી જઈ શકતા તેને ક્યારે પણ હાનિ નહી થાય. 
 
જીવનમાં કોઈ પણ રીતની પરેશાની અને નુકશાનથી બચવા ઈચ્છો છો તો તેની નીતિઓને જીવનમાં જરૂર ધારણ કરવા જોઈએ. 
 

તેમના એક શ્લોકમાં એવા ત્રણ કાર્યના વિશે જણાવ્યા છે જેમાં શર્મ કરવું સારી વાત નહી પઁ બેશર્મ હોવાથી જ સફળતા મળે છે આ છે એ ત્રણ કાર્ય પૈસાથી સંબંધિત કાર્યમાં શર્મ કરવાથી વિત્તીય નુકશાન સહેવું પડી શકે છે. 
ઉધાર  આપેલા રૂપિયાને પરત માંગતા પર અમે શર્મ અનુભવ કરે છે . જેના કારણે અમારા ઉધાર આપેલા ધન પરત નહી મળતું એનાથી અમને નુકશાન હોય છે. 

જો શિષ્ય ગુરૂથી પ્રશ્ન પૂછતા સમયે શર્મ કરે છે તો તેને જ્ઞાનની પ્રાપ્તિ નહી થાય. 
ઉત્તમ શિષ્ય શિક્ષા પ્રાપ્તિના સમયે શર્મ નહી કરતું આથી ગુરૂથી જ્ઞાન લેતા સમયે કયારે પણ શર્મ ન કરવી.  

ભોજન કરતા સમયે શર્મ કરતાવાળા માણસ ભૂખ્યા રહે છે. 
સંભવત ઘણા લોકો તેમના સગાઓના ઘરે શર્મના કારણે પેટભરીને ભોજન નહી કરે છે તેથી તેને જ ભૂખે રહેવું પડે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments