Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્પિતાના લગ્ન પ્રસંગે યોજાયેલી સંગીત સંધ્યામાં સલમાન અને શાહરૂખ નજીક આવ્યા

Webdunia
સોમવાર, 17 નવેમ્બર 2014 (17:26 IST)
શાહરૂખ અને સલમાન વચ્ચેનું અંતર ધીમે-ધીમે ઘટી રહ્યું છેૢ સલમાન ખાનની બહેન અર્પિતાની સંગીત સંધ્યા કાર્યક્ર્મમાં બોલીવુડના બે દિગ્ગજ અભિનેતાઓ ફરીથી એકવાર  નજીક આવ્યા હત આ. શાહરૂખ અર્પિતાની પીઠી અને સંગીત સંધ્યામા કાર્યક્ર્માં હાજરી આપી હતી. 
 
પીઠી અને સંગીત સંધ્યાના અવસર પર શાહરૂખ સલમનને ગળે લાગ્યો હતો. આ પ્રસંગમાં બોલીવુડની ઘણી દિગ્ગ્જ હસ્તીઓ આવી હતી. અર્પિતાના આવતીએકાલ ના રોજ લગ્ન છે. 
 
સલમાને લગ્ન માતે લકઝરી હેરીટેજ હોટલ તાજ ફલકનુમા બે દિવસ માટે બુક કરાવી છે. હોટલને વિશેષ રીતે શણગારવામાં આવી છે. લગ્નમાં બોલીવુડ અને ટેલીવુડની ઘણી હસ્તીઓ સામેલ થશે.  લગ્નમાં કોઈ વણનોતર્યા મહેમાનો ઘસી ન આવે તે માટે 18-19 નવેમ્બર બે દિવસ સુધી સમગ્ર હોટલ બુક કરી દેવામાં  આવી છે.  
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments