rashifal-2026

રાષ્ટ્રપતિના હસ્તે દેશના સર્વ શ્રેષ્ટ પુરસ્કારો

Webdunia
PIBPIB

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે 29 ઓગસ્ટ, 2007ના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી અને ધ્યાનચંદ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. અહીં આ તમામ પુરસ્કાર કોને-કોને આપવામાં આવ્યા હતા, તે રજુ કરવામાં આવ્યા છે.

ક્રોએશિયાના જાગ્રેબમાં 49મી વિશ્વ ચેમ્પિયનશિપમાં ટ્રેપ સ્પર્ધાનો સુવર્ણ અને મેલબોર્ન રાષ્ટ્રમંડળ રમતોમાં કાંસ્ય પદક જીતવા માટે નિશાનેબાજ માનવજીત સિંહ સંધૂને વર્ષ 2006નો શ્રેષ્ઠ રાષ્ટ્રીય રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર : માનવજીત સિંહ સિંધૂ(નિશાનેબાજ)

દ્રોણાચાર્ય પુરસ્કાર ; આર.ડી, સિંહ(એથલેટિક), દામોદરન ચંદ્રલાલ(મુક્કાબાજ) અને કોનેરુ અશોક(શતરંજ)

અર્જુન પુરસ્કાર : પી. હરિકૃષ્ણા(શતરંજ), કે.એમ. બીનૂ(એથલેટિક્સ), વિજેન્દ્ર (મુક્કેબાજ), અંજુમ ચોપડા(મહિલા ક્રિકેટ), જ્યોતિ સુનીતા કુલ્લૂ (મહિલા હોકી), ચેતન આનંદ (બેડમિંટન), જયંત તાલુકદાર(તીરંદાજ), નવનીત ગૌતમ (કબડ્ડી), વિજય કુમાર(નિશાનેબાજ), સૌરવ ઘોષાલ(સ્ક્વૈશ), શુભાજીત સાહા (ટેબલ ટેનિસ). ગીતા રાણી(મહિલા ભારોત્તોલન), ગીતિકા જાખડ(મહિલા કુશ્તી) અને રોહિત ભાકડ(વિકલાંગ શ્રેણી બેંડમિંટન)

ધ્યાનચંદ પુરસ્કાર : વરિંદર સિંહ (હોકી), શમશેર સિંહ (કબડ્ડી) અને રાજેન્દ્ર સિંહ (કુશ્તી).

તેનજિંગ નોગેં સાહસ પુરસ્કાર : પાલ્ડેન ગિયાચ્ચો(ભૂમિ), મોતુકૂ ઈન્દ્રકાંત રેડ્ડી (હવાઈ), તાપસ ચૌધરી(જળ) અને ગુરૂદયાલ સિંહ (લાઈફ ટાઈમ અચીવમેંટ)

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી : ગુરૂનાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર.
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments