Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિરા બજારની ચમક ઘટી

રત્ન કલાકારોની જીંદગી બની દોઝખ

વેબ દુનિયા
P.R

દેશના રાજકારણીઓ ભલે આર્થિક મંદીની વાસ્તવિકતા સીધી રીતે સ્વીકારતા ના હોય પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગને આનો સીધો ઝટકો લાગ્યો છે. સુરત સહિત રાજ્યમાં કેટલાય દિવસ સુધી હિરા બજારના દરવાજા ના ઉઘડતાં રત્નકલાકારોની જીંદગી દોઝમ બની જવા પામી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં એક રૂપિયો ના આવતાં શુ ખાવું શુ પીવું સહિત બાળકોના ભણતર ખર્ચને લઇને રત્ન કલાકારોના પરિવારમાં ભારે કકળાટ થઇ રહ્યો છે.

અમેરિકાની મંદીથી ગુજરાતના રત્નલાકારોની સ્થિતિ હૃદયદ્રાવક બની છે. ગુજરાતમાં અંદાજે 16 હજાર જેટલા કારખાના છે. જેમાં લાખો કારીગરોને રોજગારી મળે છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી કારખાન બંધ રહેતાં તેમના પરિવારો માથે આભ તૂટી પડ્યું છે. મજબુરીને લીધે રાજ્યમાં છેલ્લા આઠ મહિનામાં 30 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યાના કિસ્સા નોંધાયા છે.

સુરતમાં રત્ન કલાકારોએ દેખાવ કરતાં મોડે મોડે અસર દેખાઇ છે અને કારખાના પુનઃ શરૂ થઇ રહ્યા છે તો બીજી બાજુ મહાગુજરાત જનતા પાર્ટી પણ રત્ન કલાકારોની પીડાને લઇને આગળ આવી છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments