Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથની યાત્રા

Webdunia
N.D

દર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. આ યાત્રાનો સમય જૂનની 18 તારીખથી 16 ઓગસ્ટ સુધીનો રહેશે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલના કહેવા મુજબ ત્રણ વર્ષ બાદ આ વખતે ભવ્ય શિવલીંગનું નિર્માણ થયું છે. અને આ વખતે વધું યાત્રાળુઓ આવવાની આશા સેવી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ વર્ષે દર્શન કરવા આવનાર યાત્રાળુઓને શીવલિંગના દર્શનનો ખુબ જ સારો અવસર પ્રાપ્ત થશે. દરે વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડે યાત્રીઓ માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દિધી છે.

બોર્ડે આ વર્ષની આ પવિત્ર યાત્રા પહલગામ અને બાલટાલા બંને માર્ગેથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments