Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી

પરૂન શર્મા
બોલ મારી અંબે..જય જય અંબે...

અરાવલીનાં ગીરી શીખરોમાં આરાસુર ડુંગર પર જગતજનની અંબા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. હિન્દુધર્મમાં આદિકાળથી અંબામાતાને આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થાનક ભારતભરમાં 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાય છે.

નવરાત્રી દરમ્યાન આ સ્થળે ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે.યાત્રા ધામ અંબાજીની વિશેષતાએ છે કે અહીંયા નીજ મંદિરમાં કોઇ મૂર્તિ નથી,પરંતુ ગોખલામાં એક યંત્ર કોતરવામાં આવેલું છે. પૂજારીઓ આંખે પાટા બાંધીને સેવા-પૂજા કરે છે.

પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણું ભગવાને સુદર્શન ચક્ર દ્રારા માતા સતીના મૃત શરીરના કરેલા છેદન માંથી હ્દયનો ભાગ આ સ્થળે પડ્યો હતો. કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમા તથા નવરાત્રી દરમ્યાન અહીયા ભરાતા મેળાઓમાં ભારતભર માંથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

અંબાજી પહોંચવા માટે બસ, રેલવે અને હવાઇમાર્ગે પહોંચી શકાય છે. અમદાવાદથી અંબાજી બસ માર્ગે 179 કિ.મી.તથા રેલવે માર્ગે અમદાવાદથી અંબાજી 144 કિ.મી. પાલનપુર પહોંચીને ત્યાંથી બસ મારફતે અંબાજી જઇ શકાય છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments