Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂકંપના કારણે લોકો ગભરાયા, જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9

Webdunia
મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (09:21 IST)
જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે લગભગ પોણા સાત વાગ્યાના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પુંછ અને બારામુલા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી.
 
પૂંચ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ બારામુલાથી 5 કિલોમીટર દૂર ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે.
 
લોકોનું કહેવું છે કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તેઓ જાગી ગયા. તેઓ તરત જ તેમના બાળકો સાથે ઘરની બહાર દોડી આવ્યા હતા. દરવાજા, બારીઓ, વાસણો, પંખા બધું ધ્રૂજવા લાગ્યું. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

<

Another earthquake of magnitude 4.8 on the Richter Scale struck Baramulla, Jammu and Kashmir: National Center for Seismology pic.twitter.com/LVWG6ZnL2E

— ANI (@ANI) August 20, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments