Webdunia - Bharat's app for daily news and videos

Install App

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2017 (14:01 IST)
બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક આપીએ તો ખુશ થઈ જાય છે. બટાકાને સ્વાસ્થયને ઠીક રાખવાની સાથે સાથે તમારી ત્વચાને પણ નિખારવામાં મદદ કરે છે. દરરોજ ચેહરા પર બટાકાનો રસ લગાવાથી તમારી ત્વચાનો કાળાશ ચપટીમાં દૂર થઈ જશે. આવો જાણીએ તેના રસને કેવી રીતે લગાવાય અને તેના શું ફાયદા હોય છે. 
 
* તમારી રંગત નિખારવા ઈચ્છો છો તો બટાકાના રસને કાઢી થોડા હૂંફાણા પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને રૂની મદદથી તમારા ચેહરા ઓઅર સારી રીતે લગાવો. પછી જ્યારે આ સારી રીતે સૂકાઈ જાય તો તેને હળવા હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
* બટાકામાં સ્ટાર્ચની ભરપૂર માત્રા હોવાના કારણે આ સ્કિનમાં કસાવ લાવવાનો કામ કરે છે . જો તમારા ચેહરા પર કરચલીઓ આવી ગઈ છે તો બટાકાના રસનો આ પે તમારી કરચલીઓને દૂર કરી શકે છે. 
* તમે ઈચ્છો તો બટાકાનો ઉપયોગ હાથ અને પગની દેખભાલ માટે પણ કરી શકો છો. બટાકાને વાટીને ગર્મ દૂધમાં મિક્સ કરો. હવે આ  પેસ્ટથી હાથની મસજ કરો. આ મસાજથી હાથ અને પફ સાફ્ટ થઈ જશે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments