Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગ્ય ચમકાવવા માટે કરો Ghee નું દાન

Webdunia
બુધવાર, 25 જુલાઈ 2018 (19:10 IST)
જ્યારે વાત દાનની આવે છે તો અમે સસ્તેથી સસ્તી વસ્તુઓ ખરીદે છે. ઓછા બજટમાં વધારે સામાન આવી જાય. ત્યાં  જો ખાવાની વસ્તુની દાન કરવાની વાત આવે તો વધારેપણું લોકો રસોડામાં મૂકેલી કીમતી વસ્તુઓને મૂકીને રોટલી જ દાન કરીને તેમની જવાબદારી પૂરી કરી નાખે છે. આમ તો રોટલી દાન કરવું પણ પુણ્ય હોય છે, પણ દાનના સમયે ક્યારે પણ કોઈ કીમત નહી જોવી જોઈએ. 
 
આમતો વધારેપણું લોકો તેલનો દાન કર્યું હશે, પણ ઘી કદાચ કોઈએ દાન કર્યું હોય. શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
 
જાણૉ એ વસ્તુઓ જેને સમય સમય પર દાન કરવું જોઈએ 
 
- શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને સરસ નવા વીડિયો જુઓ 
- શિવપુરાણ મુજબ મીઠું (લૂણ) દાન કરવાથી ખરાબ સમય જલ્દી જ દૂર થઈ જાય છે. 
- તલનુ દાન કરવાથી શક્તિ મળે છે. આ જ નહી પણ મૌતનો ડર પણ દૂર થઈ જાય છે. 
 
- વસ્ત્રોના દાન કરવાથી માણસને કોઈ પણ રોગ નહી થાય. સાથે જ ઉમ્ર પણ વધે છે. કોશિશ કરવી કે અવા જ કપડા દાન કરવું. આમ તો જૂના કપડા પણ દાન કરી શકાય છે. 

- જે લોકો અનાજ દાન કરે છે, તેમના ઘરમાં અન્નની કમી નહી હોય છે. 
- જો તમે ગોળ દાન કરશો તો તમને મનભાવતું અને શુદ્ધ ભોજન મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments